SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કે છે * જી ને વૈષ બંનેથી દૂર હેય, એવા વીતરાગ જ સાચા દેવમુદ્ર છે. તેમને માનવા ઘટે.] જોગ આચારને, સુગુરુ અણગારને; ધર્મ જ્યણ–યુત આદરો એ; સમકિતસારને, ઇડી અતિચારને, સિદ્ધ પડિમાનતિ નિત કરે છે. ૬ [ગ્ય આચારને પાળનારા અને અનગાર-ધરબાર વગરનાને સુગુરુ માનવાઃ અને ધર્મ એને માન, જેમાં દયા મુખ્ય હેય. } આ પ્રમાણે સમકિતને સારરૂપ સુદેવ, સુગુરુ ને સુધર્મને સમજવાં. સમક્તિના અતિચારે–દે તજવા ને સિદ્ધની પ્રતિમાને હમેશાં વંદન કરવું.] શ્રેણિક ક્ષાયિકે, ક્ષીરગંગોદક, * - જિનઅભિષેક નિત તે કરે એ. સિંચી અનુકૂળને, કલ્પતરુ મૂળને, શ્રી “શુભવીર પદ અનુસરે છે. ૭ [મહાન રાજા શ્રેણિક ક્ષાયિક સમકિતી હતા. એ ગંગાદક ને ક્ષીર સમુદ્રના જળથી પ્રભુપ્રતિમાનું નિત્ય પ્રક્ષાલન કરતા અને એ દ્વારા શ્રાવકવ્રતરૂપ જે કલ્પવૃક્ષ એના મૂળને દઢ કરતા, અને વીર પરમાત્માના શુભ પદને અનુસરતા. અર્થાત મેક્ષ પ્રતિ પ્રયાણ કરતા. (શુભ-વીર શબ્દના શ્લેષ દ્વારા કવિશ્રી પિતાને ને પિતાના ગુરુવર્ય એમ બંને નામને હમેશાં ગીતિના અંતમાં નિર્દેશ કરે છે. સર્વત્ર એમ સમજવું.]. : છે કે , રે આ Jain Education International For eersonal & Private Use Only www.jaineli જી W
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy