________________
ક
ii
છે:
=
ડાઈ થઈ, ત્યારે ત્રિપુર નામને અસુર અમૃતની વાવમાં જઈને અમૃત ચાટી આવતો, તેથી તે હારતો નહિ. આ અમૃતને વિષ્ણુએ ગાયનું રૂપ લઈ ચાટી લીધું, તેથી આખરે અસુરે હાર્યા, તેઓનાં ત્રણ નગરેનો નાશ થયે. આ બધી અનાવટી વાત છે, ને તેને કુગુરુના મુખમાંથી નીકળેલી ડાકણ સમજી તજી દેવી.] હરિ, હર, બંને, દેવી અચંભને;
પામી સમકિત નવિ ચિત્ત ધરી; દેષથી વેગળા, દેવ તીર્થકરા,
ઊઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ જૈન દર્શનમાં જેને શ્રદ્ધા થઈ છે, તેવા સમકિતી જીવે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને તથા અચંભે પમાડે તેવાં દેવદેવીએને તજી દેવાં. અને પાપ–દથી વેગળા, વીતરાગ તીર્થકર દેવેનું જ પ્રભાતે ઊઠીને સ્મરણ કરવું.] અતિશયે શોભતા, અન્ય મત થોભતા;
વાણી ગુણ પાંત્રીસ જાણીએ એક નાથ શિવ સાર્થવા, જગતના બંધવા,
દેવ વીતરાગ તે માનીએ એ. ૫ [તીર્થ કર દેવ ચોત્રીસ અતિશય વડે શોભતા છે, પરમતનું ખંડન કરનારા છે, ને તેઓની વાણું પાંત્રીસ ગુણેથી ભરેલી છે. આ તીર્થકરે મેક્ષપુરી નામની નગરીએ લઈ જવા માટે સાર્થવાહ સમાન છે, જગતના તમામ જીવોના બંધુ છે. રાગ
'
ducation International
ernational
For Personal & Private Use Only For Personal
www.jainelibrary.org