SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ક ii છે: = ડાઈ થઈ, ત્યારે ત્રિપુર નામને અસુર અમૃતની વાવમાં જઈને અમૃત ચાટી આવતો, તેથી તે હારતો નહિ. આ અમૃતને વિષ્ણુએ ગાયનું રૂપ લઈ ચાટી લીધું, તેથી આખરે અસુરે હાર્યા, તેઓનાં ત્રણ નગરેનો નાશ થયે. આ બધી અનાવટી વાત છે, ને તેને કુગુરુના મુખમાંથી નીકળેલી ડાકણ સમજી તજી દેવી.] હરિ, હર, બંને, દેવી અચંભને; પામી સમકિત નવિ ચિત્ત ધરી; દેષથી વેગળા, દેવ તીર્થકરા, ઊઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ જૈન દર્શનમાં જેને શ્રદ્ધા થઈ છે, તેવા સમકિતી જીવે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને તથા અચંભે પમાડે તેવાં દેવદેવીએને તજી દેવાં. અને પાપ–દથી વેગળા, વીતરાગ તીર્થકર દેવેનું જ પ્રભાતે ઊઠીને સ્મરણ કરવું.] અતિશયે શોભતા, અન્ય મત થોભતા; વાણી ગુણ પાંત્રીસ જાણીએ એક નાથ શિવ સાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. ૫ [તીર્થ કર દેવ ચોત્રીસ અતિશય વડે શોભતા છે, પરમતનું ખંડન કરનારા છે, ને તેઓની વાણું પાંત્રીસ ગુણેથી ભરેલી છે. આ તીર્થકરે મેક્ષપુરી નામની નગરીએ લઈ જવા માટે સાર્થવાહ સમાન છે, જગતના તમામ જીવોના બંધુ છે. રાગ ' ducation International ernational For Personal & Private Use Only For Personal www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy