________________
નનનન
:"
[દષ્ટાન્તમાં–ધનમિત્ર સામાયિક વ્રત ગ્ય રીતે પાળીને તે જ ભવે મોક્ષે ગયે. હું પણ આગમ શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે વ્રત પાળું છું, ને પાંચમા ગુણસ્થાનકનો ઉદ્યોત કરું છું.] તમે દયેયરૂપે ધ્યાને આવો,
“શુભવીર પ્રભુ કરુણ લાવે; નહીં વાર અચળ સુખ સાધતે,
ઘડીદાય મળે જો એકાંતે. હે સુખકારી. ૭ [ હે શુભવીર પ્રભુ ! મુજ પર કરુણ કરે. હું ધાતા છું, આપ ધ્યેય છો. આપ મારા ધ્યાનમાં આવો. બે ઘડી પણ આત્માની એકાંતે આપને સાક્ષાત્કાર થાય, તો મોક્ષસુખ મેળવતાં લેશ પણ વિલંબ નડશે નહિ.]
"
AMIT
I
**
!
કાવ્ય પૂર્વ મુજબ
મંત્ર
38 હું શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય દર્પણું યજામહે સ્વાહા!
Jan Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
૫૮