________________
ક:
'
કિજ
છે
-
-
:
દશમું વ્રત દેશાવકાશિકઃ આ વ્રતમાં સાતમા દિગવતમાં નક્કી કરેલા ચૌદ નિયમોને વધુ સંક્ષેપ કરવાને હેય છે. અહીં નિયમમાં સંક્ષેપ ઉદિષ્ટ છે; પણ પ્રભુની પૂજામાં વિસ્તાર કરવાને છે, જેથી કર્મને આત્મા પર અંશ પણ ન રહે. હે જિનેશ્વર ! તમારી ભક્તિરૂપી અમૃતના ઘોળનો ભાછ– ચોળ-લાલચોળ રંગ લાગ્યા છે. એ રંગ પાકે છે, એક પલવાર પણ તે આછો પડે તેમ નથી.] એક મુહૂરત દિન-રાતનું રે,
પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે,
એ રીતે પચ્ચખાણ હે જિન છે. ભક્તિ. ૨ [ આ ચૌદ નિયમ એક પળ, એક દિન-રાત, એક પક્ષ,
એક માસ, એક વર્ષ પ્રમાણુના યા ઇરછા મુજબ ધારી -શકાય છે |
બારે વ્રતના નિયમને રે,
સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે,
ઝેર તે ડંખે જાય હે જિનજી. ભક્તિ૩ [ આ દેશાવકાશિક વ્રતમાં બારેબાર વતન ને ચૌદ નિયમને સંક્ષેપ થાય છે, વધુ ત્યાગની મર્યાદા બાંધી શકાય છે. એટલે
s
Jals Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org