SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ વીંછીનું ઝેર મંત્રના બળથી ડંખમાં આવી રહે છે.. એમ ક`કષાય ઓછાં થાય છે. ] ગઢસી ઘરસી દ્વીપસી રે, એહમાં સર્વ સમાય; ટ્રીપકāાતે દેવતા રે, ચંદ્રાવત સક રાય હૈ। જિનજી. ભક્તિ૦ ૪ . | દેશાવગાશિક વ્રતના આઠ પ્રકારના અભિગ્રહ પચ્ચખાણ છેઃ ગંસી ( ગંÇિસહિય" ), ધરસી (ધરસહિયં), દીપસી (દિવસહિય) વગેરે એમાં આવી જાય છે. ચંદ્રાવતસક નામના રાજાએ દીપસી પચ્ચખ્ખાણુ કર્યું હતું કે દીવા બળે ત્યાં સુધી મારે કાયેટ્સમાં રહેવું; આવા નિર્ણય—અભિગ્રહ કર્યાં. ભાળી દાસી દીવામાં તેલ ખૂટે તેમ નાખતી રહી, આખરે રાજા મૃત્યુ પામી દેવલાકે ગયા. કેવી અભિગ્રહની મમતા અને ટેકની જાળવણી ! ] પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયા શિવગે&; શ્રી શુભવીર'સુ` માહુરે રે, સાચા ધ સનેહ હૈ। જિનજી, ભક્તિ૦ ૫. [ આ વ્રતના પાંચ અતિચાર છે: ૧, આણુવણપ્રયાગ મર્યાદાબહારની વસ્તુ મંગાવવી, ૨. પ્રેષણપ્રયાગ—એ રીતે વસ્તુ મેાકાવી, ૩. શબ્દાનુપાત—યુક્તિથી ખેલાવવા, ૪. Jain Education International ErPersonal & Private Use Only WWW. W
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy