SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અને વી નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ વધારી લાજ જે. મુને ૮ [યંત્ર દ્વારા પીલવાનું કામ ન કરવું (યંત્રપિલનકર્મ ); સરેવર, કુંડ, કૂવાનાં પાણી શોષાવવાં નહિ (સરશોષણકર્મ); અહીં ચૌદ કર્માદાન આવી જાય છે. પંદરમું અસતીષણનું –ગુંડા, વેશ્યા કે ખરાબ માણસોને આશ્રય કે આધાર આપવાનું–કર્મ તજવું. આ પંદર (૫ ઉદ્યોગવિષયક, પકુવ્યાપારનાં ને ૫ ધંધારોજગારનાં) કર્માદાને હું તજું . હે પ્રભુ! મારી લાજ વધારજો અને મને શિવરાજ આપજે, એમ કરતાં આપના ખજાનામાં ખેટ નહિ આવે. ] રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રતસાધક બાધક ટાળ જે; શુભવીર' પ્રભુના નામથી રે લેલ, નિત્ય પામીએ મંગળમાળ જે. મુને ૯ દિષ્ટાંત છે કે રાજમંત્રીની પુત્રીએ આ વ્રત પાળ્યું ને સાધક કારણોને સેવી, બાધક કારણોને તજી તે ઉત્તમ વ્રતફળ પામી એવી રીતે શુભવીર પ્રભુના નામથી હમેશાં ભક્તોને ઘેર મંગળમાળ થાય છે–એક એકથી સવાયું મંગળ કાર્ય થાય છે.] કાવ્ય પૂર્વ મુજબ . : પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા! 47: Jain Education International Personal & Private Use Only 1,2 83
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy