________________
અને
વી
નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ,
શિવરાજ વધારી લાજ જે. મુને ૮ [યંત્ર દ્વારા પીલવાનું કામ ન કરવું (યંત્રપિલનકર્મ ); સરેવર, કુંડ, કૂવાનાં પાણી શોષાવવાં નહિ (સરશોષણકર્મ); અહીં ચૌદ કર્માદાન આવી જાય છે. પંદરમું અસતીષણનું –ગુંડા, વેશ્યા કે ખરાબ માણસોને આશ્રય કે આધાર આપવાનું–કર્મ તજવું. આ પંદર (૫ ઉદ્યોગવિષયક, પકુવ્યાપારનાં ને ૫ ધંધારોજગારનાં) કર્માદાને હું તજું . હે પ્રભુ! મારી લાજ વધારજો અને મને શિવરાજ આપજે, એમ કરતાં આપના ખજાનામાં ખેટ નહિ આવે. ]
રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રતસાધક બાધક ટાળ જે; શુભવીર' પ્રભુના નામથી રે લેલ, નિત્ય પામીએ મંગળમાળ જે. મુને ૯ દિષ્ટાંત છે કે રાજમંત્રીની પુત્રીએ આ વ્રત પાળ્યું ને સાધક કારણોને સેવી, બાધક કારણોને તજી તે ઉત્તમ વ્રતફળ પામી એવી રીતે શુભવીર પ્રભુના નામથી હમેશાં ભક્તોને ઘેર મંગળમાળ થાય છે–એક એકથી સવાયું મંગળ કાર્ય થાય છે.]
કાવ્ય પૂર્વ મુજબ
.
:
પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા!
47:
Jain Education International
Personal & Private Use Only
1,2 83