SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ અનર્થ દડ–વિરમણવ્રતે નવમી અક્ષતપૂજા દુહા દંડાયે વિષ્ણુ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રશ્ન પૂછ વ્રત કારણે, તે કહું. અનરથ ડ. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય; તે નવિ અનરથ દંડ છે, એમ ભાખે જિનરાય. [ધ, અર્થ અને કામ—આ એનું પણ જેમાં પ્રયેાજન ન હાય, અને પ્રવૃત્તિ કરી સામાને વગર કારણે દુઃખ આપવું, અને પેાતાના આત્માને નિરર્થંક દડવા, ભારે કરવા તે, અન દંડ છે. અને તેનાથી મેટકાં પાપ લાગે છે. પ્રભુનુ પૂજન કરતાં હું કહુ છું કે, પેાતાના શરીર માટે કે, પેાતાનાં અંગત માણસ માટે આજીવિકા રળતાં પાપ થાય, તે અનર્થાંદડ નથી, એમ જિનેશ્વરાએ કહ્યું છે. ] 7 For Personal & PrivUse Only Education International www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy