________________
અષ્ટમ અનર્થ દડ–વિરમણવ્રતે નવમી અક્ષતપૂજા
દુહા દંડાયે વિષ્ણુ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રશ્ન પૂછ વ્રત કારણે, તે કહું. અનરથ ડ. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય; તે નવિ અનરથ દંડ છે, એમ ભાખે જિનરાય.
[ધ, અર્થ અને કામ—આ એનું પણ જેમાં પ્રયેાજન ન હાય, અને પ્રવૃત્તિ કરી સામાને વગર કારણે દુઃખ આપવું, અને પેાતાના આત્માને નિરર્થંક દડવા, ભારે કરવા તે, અન દંડ છે. અને તેનાથી મેટકાં પાપ લાગે છે. પ્રભુનુ પૂજન કરતાં હું કહુ છું કે, પેાતાના શરીર માટે કે, પેાતાનાં અંગત માણસ માટે આજીવિકા રળતાં પાપ થાય, તે અનર્થાંદડ નથી, એમ જિનેશ્વરાએ કહ્યું છે. ]
7
For Personal & PrivUse Only
Education International
www.jainelibrary.org