SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અમે કેસર કેરા કીચ કરીને પૂજું રે! તેણે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજી રે ? રે પ્રભુ! હું અવિવેકી પૂજારી નથી. પૂજા કરવાનું તે બહુ રીતે મન છે? લાવું ને શું ન લાવું! પણ પૂજામાં વિવેક ભૂલતાં અહિંસાવૃત ભાંગે છે, એ હું જાણું છું; હું એ પણ જાણું છું કે તને પૂજા કરતાં વ્રત વહાલું છે. એક થાસે માંહે સો વાર સમરું તમને રે! ચંદનબાલા ક્યું સાર આપ અમને રે! આપના નામની જપમાળા હરહમેશ હું જપું છું: શ્વાસે શ્વાસે સે વાર આપને સમરું છું; પણ એ જપમાળા કંચન-કામિની કાજે નથી ! ચંદનબાળાને જે તપ, ત્યાગ ને યાવત મેક્ષસુખ આપ્યું, તેની માગણી માટે છે. આપણું પણ માગણી એવી જ હો! કવિને જય હો! અમૃતને આસ્વાદ કરાવનાર અણગારને વિજ્ય હે ! એની વાણું ફળે ! આપણાં અંતર શુદ્ધ બને ! “વ્રત ધરતાં જગમાં જશઉજ્જવલ, સુલેકે જઈ અવતરીએ રે! ચિત્ત ચેખે ચેરી નવિ કરિએ! ? કવિ વરદાન આપે છેઃ વ્રત ધારણ કરશે, તો આ જગમાં તમારે યશ ઊજળ થશે, ને પરભવમાં અમરલેક મળશે. ભલા, આથી વધુ શું જોઈએ ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy