________________
અમે કેસર કેરા કીચ કરીને પૂજું રે! તેણે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજી રે ?
રે પ્રભુ! હું અવિવેકી પૂજારી નથી. પૂજા કરવાનું તે બહુ રીતે મન છે? લાવું ને શું ન લાવું! પણ પૂજામાં વિવેક ભૂલતાં અહિંસાવૃત ભાંગે છે, એ હું જાણું છું; હું એ પણ જાણું છું કે તને પૂજા કરતાં વ્રત વહાલું છે.
એક થાસે માંહે સો વાર સમરું તમને રે! ચંદનબાલા ક્યું સાર આપ અમને રે!
આપના નામની જપમાળા હરહમેશ હું જપું છું: શ્વાસે શ્વાસે સે વાર આપને સમરું છું; પણ એ જપમાળા કંચન-કામિની કાજે નથી ! ચંદનબાળાને જે તપ, ત્યાગ ને યાવત મેક્ષસુખ આપ્યું, તેની માગણી માટે છે.
આપણું પણ માગણી એવી જ હો!
કવિને જય હો! અમૃતને આસ્વાદ કરાવનાર અણગારને વિજ્ય હે ! એની વાણું ફળે ! આપણાં અંતર શુદ્ધ બને ! “વ્રત ધરતાં જગમાં જશઉજ્જવલ,
સુલેકે જઈ અવતરીએ રે!
ચિત્ત ચેખે ચેરી નવિ કરિએ! ? કવિ વરદાન આપે છેઃ વ્રત ધારણ કરશે, તો આ જગમાં તમારે યશ ઊજળ થશે, ને પરભવમાં અમરલેક મળશે. ભલા, આથી વધુ શું જોઈએ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org