SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ E ? પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત Sછઠ્ઠી ધૂપપૂજા પર a re દુહા અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલા માત મલ્હાર, [પાંચમા સ્થૂલ પરિગ્રહ-પરિમાણવ્રતનો આદર કરી, તેમજ તેના પાંચ અતિચાર તજીને ત્રિશલામાતાના પુત્ર મહાવીર દેવની ધૂપથી પૂજા કરીએ.] ઢાળી મનમેહનજી જગતાત, વાત સુણો જિનરાજજી રે; નવિ મળીએ આ સંસાર, તુમ સરિખા રે શ્રીનાથજી રે. મન [હે મારા મનને મુગ્ધ કરનાર, વિશ્વપિતા જિનેશ્વર દેવ! મારી મુદ્દાની વાત સાંભળોઃ આ સંસારમાં મને આપના સરખે બીજે સ્વામી મળે નથી (શ્રીનાથ એટલે ભગવાન આપ જ સાચા સ્વામી તરીકે મને મળ્યા છે.] : ના નાના " Jain Education International For Personal & Private Use Only
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy