________________
૮
વનમાં શાંતિ નથી: શાંતિની ખેાજ ચાલી રહી છે—કાઈ પણ યુગ કરતાં આજે સવિશેષ !
એક તરક શાંતિ ખેાજના વિષય બની છે, તો બીજી તર કાયાના ક ંપા કાચા બન્યા છે; માયાને રંગ ફ્રિક્કો પડયો છે; જંજાળ જળા બનીને લેહી ચૂસી રહી છે. એવી કપરી વેળાએ-મેાંધા કાળે ભક્તિસુધારસનુ` પાવનકારી ઝરણું જગતને જરૂર પ્રેરણા અને શાંતિ આપી શકશે.
એ કાજે ફક્ત હૈયામાં શ્રદ્દાનાં અમી સીંચી, સમકિતની વાડી પ્રફુલ્લાવવાની છે, ને પંખી બે પાંખે ઊડે એમ જ્ઞાન અને ક્રિયા તરફ એકસાથે તાલબદ્ધ ડગ ભરવાનાં છે ! જ્ઞાનના મેજ ને અંતરના અહમ ઉતારી ભકિતના આ બાગમાં હળવા ફૂલ થઈને હરવા-કરવાનુ છે! વેશ, ભાષા, વ્યવહાર ને ઉપાધિ અહીં વ્યર્થ છે. સંસારમાં જે વ્યક્તિ ભકિત કરી શકે છે, સમર્પણ કરી શકે છે, એને સધળું સાધ્ય છે. આ સધળી માથાકૂટ આખરે તેા અંતરવીણાના શુદ્ધ ભાવ જગવવા માટે છેઃ ભાવ જાગ્યા કે ભવનાશ થયા જ છે!
ભગવાને સંસારના તારણ માટે તીર્થ સરજ્યું; એમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એવા ઉપાસનાની રીતે મે ભેદ મનાવ્યા. એ બે ભેદના અલગ અલગ એ ધ બતાવ્યા : એક સાધુધમ ને બીજો શ્રાવકધર્મ, ધર્માંનું એક અતિ મહત્ત્વનું અંગ તે વ્રત. શક્તિ મુજબ સહુને વ્રતભક્તિ આપી: એકને મહાવ્રત આપ્યાં, ખીન્નને એજ વ્રત અણુવ્રત તરીકે આપ્યાં! બંને માટે આચારના ઋચા-ગ્રંથ સયાજ્યાઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org