________________
છે
શક્ષક
આમ
ટ
દાન-ગર્વથી આપવું. ૫. કાલાતિક્રમ–સમય વીતી ગયે નિમંત્રણ પાઠવવું. વ્રતધારી શ્રાવક મુનિરાજને વહેરવાની વિનંતી કરીને પિતાને ત્યાં તેડી જાય, પછી આસન નાખે, અને પછી પિતાના હાથે મુનિરાજને ભાવપૂર્વક વહેરાવે. પછી મુનિરાજ ભિક્ષા
લઈને વળે ત્યારે દશ ડગલાં વળાવવા જાય; અને મુનિએ : જે વસ્તુ વહેરી ન હય, એને પિતે પણ ત્યાગ કરે. ]
Fકોમ
મુનિ અછતે જમે દિશિ દાખી,
પિસહપારણે વિધિ ભાખી; ધર્મદાસ ગણિ છે સાખી રે. શ્રાવક૫
સ
[કોઈવાર મુનિને સંજોગ મળી ન આવે તો, મનમાં એ પ્રકારની ભાવના લાવીને જમે. ધર્મદાસ ગણિએ આ વિધિ કહ્યો છે, ને તેઓ તેના સાક્ષી છે.]
એકાદશ પડિમા વહિયા,
સુર ઉપસર્ગે નવિ ચળિયા; કામદેવ પ્રભુમુખ ચડિયા રે. શ્રાવક ૬
[ કામદેવ નામના શ્રાવકે અગિયાર પડિમાનું વહન કર્યું હતું; એમાં દેવતાઓએ વિદનો નાખ્યાં, તેય એ વ્રતથી ચલ્યા નહિ. આ કામદેવ શ્રાવક ભગવાન મહાવીરના મુખે પ્રશંસા પામ્યા.]
ન
an Education International
For Personal & Private Use Only
S
www.jainelibrary.org