SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ક તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ, મંજાર ધુડ અવતાર છે. મુને ૪ [ચાર મોટી વિગય –માંસ, મદિરા, માખણ ને મદ્યઅને બાવીસ અભક્ષ્ય વસ્તુઓ નિવારવી. અને રાત્રિભૂજન કરવાથી પરભવમાં ઘુવડ યા બિલાડીને અવતાર મળે છે–નિશાચર થવાય છે.] છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લેલ, કેશ, કંટક, જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લેલ, કરો રાત્રિભેજન ચેવિહાર જે. મને, ૫ [રાત્રિભોજનનાં અનિષ્ટ તો સાંભળો. ત્રણ મિત્રેના ચરિત્રમાં એ આવે છે. રાતે જમવાથી રાક્ષસ, વ્યંતર ને ભૂત હેરાન કરે છે, વળી ખાવામાં વાળ, કાંટો કે જૂ આવી જાય છે; ને દેહમાં સ્વરભંગ, કંઠભેદ ને જલેદાર આદિ વિકારો પેદા થાય છે, માટે રાત્રિભોજન ન કરવાનાં પચ્ચખાણ કરવાં ને ચોવિહાર ધારણ કરે.] ગાડાં વહેલ વેચે ને ભાડાં કરે રે લેલ, અંગારકરમ વનકર્મ જે; સર કૂપ ઉપળ ખણતાં થકાં રે લોલ, નવિ રહે શ્રાવકને ધર્મ છે. મુને ૬ [ બાર વ્રતધારી શ્રાવકને ધર્મ ન રહે, તેવાં કાર્યો બતાવે છે. એ છે કર્માદાને. સાધારણ રીતે તે કોઈ પણ કાર્ય ૪૭ www.einebration Jain Education International For Personal & Private Use Only
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy