________________
ક
તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ,
મંજાર ધુડ અવતાર છે. મુને ૪ [ચાર મોટી વિગય –માંસ, મદિરા, માખણ ને મદ્યઅને બાવીસ અભક્ષ્ય વસ્તુઓ નિવારવી. અને રાત્રિભૂજન કરવાથી પરભવમાં ઘુવડ યા બિલાડીને અવતાર મળે છે–નિશાચર થવાય છે.] છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લેલ,
કેશ, કંટક, જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લેલ,
કરો રાત્રિભેજન ચેવિહાર જે. મને, ૫ [રાત્રિભોજનનાં અનિષ્ટ તો સાંભળો. ત્રણ મિત્રેના ચરિત્રમાં એ આવે છે. રાતે જમવાથી રાક્ષસ, વ્યંતર ને ભૂત હેરાન કરે છે, વળી ખાવામાં વાળ, કાંટો કે જૂ આવી જાય છે; ને દેહમાં સ્વરભંગ, કંઠભેદ ને જલેદાર આદિ વિકારો પેદા થાય છે, માટે રાત્રિભોજન ન કરવાનાં પચ્ચખાણ કરવાં ને ચોવિહાર ધારણ કરે.] ગાડાં વહેલ વેચે ને ભાડાં કરે રે લેલ,
અંગારકરમ વનકર્મ જે; સર કૂપ ઉપળ ખણતાં થકાં રે લોલ,
નવિ રહે શ્રાવકને ધર્મ છે. મુને ૬ [ બાર વ્રતધારી શ્રાવકને ધર્મ ન રહે, તેવાં કાર્યો બતાવે છે. એ છે કર્માદાને. સાધારણ રીતે તે કોઈ પણ કાર્ય ૪૭
www.einebration
Jain Education International
For Personal & Private Use Only