________________
S
''
-
-
-
'. ''
-
આમ
કિ
-
કરનાર
.
-
ફૂલ તંબોળ અન્ન ઉપભોગમાં રે લોલ,
ઘરનારી ચીવર પરિબેગ જે; કરી માન નમું નિત્ય નાથને રે લેલ,
જથી જાયે ભવોભવ શગ જે, મને ૨ K[ ફૂલ, તાંબુલ તથા અન્ન ઉપભેગમાં ગણાય છે, ને ઘર,
સ્ત્રી, વસ્ત્ર પરિભેગમાં ગણાય છે. આ બધી વસ્તુઓનું પ્રમાણ નક્કી કરીને આપને નમન કરું, જેથી દેશવિરતિ ધર્મ સ્વીકારવાથી મારા ભવભવના શોક જાય. (અહીં ચૌદ વસ્તુના નિયમે યાદ કરવા : સચિત્ત-પદાર્થ સંખ્યા. દ્રવ્ય-વસ્તુઓ, વિગઈ, પગરખાં, તાંબુલ, વસ્ત્ર, કુસુમ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશા (દિવ્રતમાં આવ્યું), સ્નાન ને ભાપાન ભજન.)] પ્રભુ-પૂજા રચું અષ્ટમંગળે રે લોલ,
પરહાંસી તજી અતિ રોષ જે, અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લેલ,
નવિ ધરીએ મલિનતા વેશ જે. મને 3 [ પ્રભુની આગળ અષ્ટમંગળ આળેખીને ધરું, તેમજ પારકાની મશ્કરી કરવાનું તેમજ પારકા પર અતિ ક્રોધ કરવાનું તજી દઉં. વસ્ત્રની બાબતમાં કહે છે કે અતિ આછકલે વેશ ન સજ, તેમ મેલાં કપડાં પણ ન પહેરવાં: આમ આદર્શ નાગરિકના ગુણ બતાવે છે.] ચાર મોટી વિગય કરી વેગળી રે લેલ,
દશબાર અભક્ષ્ય નિવાર જે;
.
:
૪
R
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
MS