________________
)
w
અને
SIST
ક
:
----
-
-
.
.
[અગિયારમા પષધ વ્રત વિષે કહે છે: પૌષધ શનું મૂળ ઉપસિથ શબ્દ છે; ઉપસથનું પૌષધ થયું. આ પૌષધ પ્રભુપ્રતિમાની પૂજા કરીને કરવો અને ચાર વિસ્થાઓની વાતને એ દિવસે વિસારી દેવી. આ પૌષધ ઘણું કરીને પર્વતિથિને દિવસે થાય છે; અને એ રીતે કરતાં મનને ઉછરંગ ઘણે વધે છે, ને એ વખતે જીવ દેવગતિ બાંધે છે. ધર્મની છાયા આમ્રવૃક્ષ જેવી છે: ઠંડક આપે છે ને સુસ્વાદ ફળ આપે છે, તન-મનને ખોરાક પૂરો પાડે છે. આ સંસારવૃક્ષની છાયા શીતળ નથી, દષ્ટાંત તરીકે તાડ વૃક્ષ જેવી છે. આ સંસારની માય બધી બેટી છે. આ કાયા કાચના કુંભ જેવી છે. જરાક ઠેકર લાગે કે એને નંદવાઈ જતાં વાર નહિ! અને આખરે તે માટી માટીમાં ભળી જવાની! માટે સાચી માયા તે જિન અણગારની છે; અન્યથા બધી માયા મિયા છે ] એંશી ભાંગે દેશથકી જે પસહ રે, એકાસણું કહ્યું કે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘરે જઈને જયણામંગળ બેલે રે,
ભાજનમુખ પૂંજી રે શબ્દ વિના જમે. શીતળ૦ ૨. [ પૌષધ મુખ્ય ચાર પ્રકારનું છેઃ આહાર ત્યાગ, શરીરસત્કાર ત્યાગ, અવ્યાપાર ને બ્રહ્મચર્ય. આ ચારના દેશથી ને સર્વથી ગણતાં આઠ ભાંગા થાય. એમાં દ્વિફસગી ભાંગા ૨૪, ત્રિફ યોગી ભાંગા ૩૨, ને ચતુઃસંયોગી ભાંગા ૧૬ મેળવતાં કુલ ૮૦ ભાંગા થાય.
*
* *
*
in Edliche International
For Personal & Privatee Only
www.jainelibrary.org