________________
[
જ
છે
.
- .
..
આ દેશથકી પૌષધમાં એકાસણું થઈ શકે છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું માટે પૌષધવ્રતીએ ઘેર જઈ
જ્યણુમંગળ” (સાધુ ધર્મલાભ બેલે તેમ) બેલવું, ને પછી પાત્ર આદિ પ્રમાઈને મૌનપણે ભોજન કરવું.] સર્વથકી આઠ પહેરના ચૌવિહાર રે, સંથારે નિશિ રે કંબળ ડાભને; પાંચે પવી ગૌતમ ગણધર બોલ્યા રે, પૂરવ આંક ત્રીશ ગણો છે લાભને. શીતળ૦ ૩ [ચારે પ્રકારને સર્વ થકી પૌષધ કરનારને આઠે પહેરને ચૌવિહાર હોય છે, ને રાતે બિછાનું-સંથારે ડાભ અથવા ઊનની કામળને હોય છે. ગૌતમસ્વામીએ પાંચ પર્વ તિથિઓએ પિસહ કરવાનું કહ્યું છે, અને તેના લાભને આંક સામાયિક કરતાં ત્રીસગણે કહ્યો છે.] કાર્તિક શેઠ પાપે હરિ અવતાર રે, શ્રાવક દશ, વીસ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધક ભાવને પામે રે, દેવકુમાર વ્રત રે આરાધક થયો. શીતળ૦ ૪ [ દષ્ટાંત આપે છે કે આ વ્રત પાળવાથી કાર્તિક શેઠ ચંદ્રપણું પામ્યા; ને વર ભગવાનના દર્શદશ શ્રાવકે વીસ વર્ષ શ્રાવકધર્મ પાળી સ્વર્ગે ગયા. આ વ્રતની વિરાધના કરવાથી પ્રેતકુમાર દુઃખી થયા, આરાધના કરવાથી દેવકુમાર સુખી થયા.
આ
દીકરી
gss...
=
Jain Education International
For Personal & Private Use Only