SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ in દસ કાકી: આ આ જાદાના મંત, અમ ઘેર આવ રે ! ભક્તિવત્સલ ભગવંત, નાથ સેં ના રે ! એમ ચંદનબાળાને બેલડે પ્રભુ આવ્યા રે, મૂઠી બાકુળા માટે પાછા વળીને બોલાવ્યા રે. આવો આ૦ ૧ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનું બારમું વર્ષ ચાલે છે. કૌશાંબી નગરી છે. શતાનિક રાજા છે. મૃગાવતી રાણી છે. અમાત્ય સુગુપ્ત છે. અમાત્યપત્ની નંદા શ્રાવિકા છે. ભગવાને પિષ વદ એકમના રોજ અભિગ્રહ ધારણ કર્યો છે. રોજ કૌશાંબીમાં ભિક્ષા લેવા આવે છે, ઘેરઘેર ફરે છે, પણ ભિક્ષા લેતા નથી ને પાછા ફરે છે ! નગરીનાં દ્વાર દ્વાર પુકારે છે : હે યશોદા રાણીના કંથ! હે ભક્તિવત્સલ ભગવંત! અમારા ઘેર પધારે. અમારા પર ભિલાને અનુગ્રહ કરો: પણ ભગવાન રેજ ભિક્ષા ટાણે આવે છે ને ભિક્ષા લીધા વિના પાછા ફરી જાય છે! આમ કરતાં પાંચ મહિના પૂરા થયા; છઠ્ઠો મહિને અધવા. રે! એનેય પાંચ દિવસ શેષ રહ્યા. નગરીમાં ગજબ વિતી ગયે. પ્રભુ ભિક્ષા કેમ ગ્રહણ ન કરે? શા દોષે ? શા પાપે? એક દિવસ ધનાવહ શેઠના આંગણુમાં આવીને પ્રભુ ઊભાઃ ઓહ! સામે કોણ છે? માથું મૂડેલી, પગમાં બેડીઓ જડેલી, ત્રણ દિવસની ભૂખી, અડદના બાકળા બાફીને સૂપડાના ખૂણામાં લઈને ઊભેલી એક દાસી છે! રે! દાસી નહિ, : : : :: : - :: Jain bicara International For Personal & Priva www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy