________________
S
પંડિત શ્રી, વીરવિજયજીકૃત બાર વ્રતની પૂજા
[અર્થ સાથે]
શ્રાવકરૂપ કલ્પવૃક્ષ
(
િહક
મ
::
उच्चैर्गुणैर्यस्य निबद्धमूलं,
सत्कीर्तिशाखा विनयादिपत्रम् । दानं फलं मार्गणपक्षिमोजि,
जीयाच्चिरं श्रावककल्पवृक्षः । શ્રાવક સંસારનું સાચું કલ્પવૃક્ષ છે. ઊંચા પ્રકારના ગુણેથી જેનું મૂળ સુદઢ છે, સત્કીર્તિરૂપી જેની શાખા-ડાળીઓ છે; વિનય આદિ ગુણરૂપ જેનાં પાંદડાં છે; દાનરૂપી ફળ જેને લાગેલાં છે, અને યાચકરૂપી પક્ષીઓ જેને હંમેશાં લાભ પામે છે, એ શ્રાવકરૂપી કલ્પવૃક્ષ દીર્ઘ કાળ સુધી જયવંતુ વર્તા!
[એક સમ્યકત્વ-શ્રદ્ધાની અને પછી બાર વતની એમ તેર પૂજા આમાં આપવામાં આવી છે.]
‘
ક
. *
*
* *
*
*
* *
"
!
Jain Education International
For Personal & Private Use Only
"!!