________________
સમ્યક્ત્વારાપણે
પ્રથમ જળપૂજા
on nternational
ÂAVA
દુહા
:
સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી:‘શુભ ' ગુરુ પાય; ’ શાસનનાયક ગાઈશું, વમાન જિનરાય. ૧ [ સર્વાં સુખાના દાતા શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, તથા શુભગુરુ (અહીં કવિશ્રીના ગુરુ મુનિ શ્રી શુભવિજયજીને પણ ઉલ્લેખ છે)ને પગે લાગીને, વમાન શાસનના નાયક શ્રી. વમાન જિનેશ્વરની સ્તુતિ કરીશું. ] સમવસરણ સુરવર રચે, વન મહુસેન માઝાર; સંધ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર. ૨ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનુ તેરમું વર્ષાં ચાલતું હતું. આટલા વખતમાં પ્રભુએ ફ્ક્ત ૩૪૯ દિવસ ભાજન લીધું હતું; બાકી નિર્જળા ઉપવાસ કર્યાં હતા. વૈશાખ સુદ દશમના દિવસે ચેાથે પહેા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય ને અંતરાય આ ચાર ધાતિ કર્મના ક્ષય થયા, ને કેવલજ્ઞાન ને કૈવલદન પ્રાપ્ત થયું. પ્રથમ સમવસરણુ દેવાએ રચ્યું. અહીંથી પ્રભુ મધ્યમા નગરીના મહાસેન-મહસેન વનમાં પધાર્યાં. વૈશાખ સુદ ૧૧ને દિવસ હતા. મધ્યમા નગરીમાં યજ્ઞ
For Personal & Private Use Only
www.jainelibrary.org