________________
:
ક
આમ
"Hist
:::
જ
..
T E.
* *
***
-
*
*
-
-
સપ્તમ ઉપગ-પરિભેગ
પરિમાણુવતે
આઠમી અષ્ટમંગળપૂજા
ક88
દુહા
ના
અષ્ટમંગળની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમે, ભાવમંગળ જિનનામ. ૧ ઉપભેગે પરિભોગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજું ગુણવ્રત એહના વીશ તો અતિચાર. [આઠમી પૂજાના પ્રારંભમાં ભાવમંગળ જિનરાજને પ્રણામ કરીએ, અને અષ્ટમંગળને આલેખી પૂછ આગળ ધરીએ. આઠમી પૂજા વખતે સાતમું વ્રત ને બીજું ગુણુવ્રત–ઉપ-ભગ–પરિભેગપરિમાણ નામનું છે તે વ્રત ઉચ્ચરવું ને એના વિસ અતિચાર(૧૫ કર્માદાનનાને ૫ ભેગો પગના) તજવા. ઉપભેગ–એક વાર વપરાય તેવાં ભજન, ફૂલ વગેરે. પરિભેગ—વારંવાર વાપરી શકાય તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. ભોગપભેગમાં સંક્ષેપ કરવા ચૌદ નિયમ ધારવામાં આવે છે.]
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org