________________
છે
નવમે સામાયિક ઉચ્ચરીએ
અમે દર્પણની પૂજા કરીએ, નિજ આતમ રૂપ અનુસરીએ,
સમતા સામાયિક સંવરીએ. હે સુખકારી. ૧ [બાર વ્રતમાંના આ નવમા વ્રતમાં દર્પણની પૂજા કરીએ, ને સામાયિકનું વ્રત અંગીકાર કરીએ. સામાયિકમાં બે ઘડી સમતાભાવ ધારણ કરી આત્મામાં આવતાં નવાં કર્મ રેકીએ ને આત્માના નિજરૂપને અનુસરીએ.] સામાન્ય જિહાં મુનિવર ભાળે,
અતિચાર પાંચ એહના ટાળે; સાધુ પરે જીવદયા પાળે,
નિજ ઘરે ચૈત્યે પૌષધશાળે. હે સુખકારી. ૧ [ આ સામાયિક જ્યાં મુનિરાજ હોય ત્યાં કરવું, યા પોતાના ઘેર, ગામના ચયે કે પૌષધશાળામાં કરવું. આ વ્રત કરતાં સાધુની જેમ વીસ વસાની દયા પાળે, ને સાથે વ્રતના પાંચ અતિચારને ત્યાગ કરેઃ ૧. મનનું દુષ્પણિધાન ૨. વચનનું દુષ્પણિધાન, ૩. કાયાનું દુપ્રણિધાન, ૪. અનવસ્થા-અવ્યવસ્થા ને ૫. સ્મૃતિવિહીનતા.] રાજા, મંત્રી ને વ્યવહારી,
ઘેડા રથ હાથી શણગારી; વાજિંત્ર ગીત આગળ પાળા,
પરશંસે ષટ્રદર્શનવાળા. હે સુખકારી. ૩
:::::::::
::
======
====ણ વાર
Jain Edition International
For Personal & Private Use Only
www.jainelibrary.org