SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પરનારી હેતે શ્રાવકને, નવા વાડા નિરધારી; નારાયણ, ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે પ્યારે [ચોથા વ્રતના ધારક શ્રાવક માટે પરનારીના સંસથી ખેંચવા બ્રહ્મચ રૂપી બાગની રક્ષા માટે નવ પ્રકારની વાડેા નક્કી કરી છે ૧. સ્ત્ર—નપુ”સકની વસ્તીમાં ન રહેવુ, ૨. રાગની કથા ન કરવી. ૩. સ્ત્રીના આસને ન બેસવું. ૪ અગાપાંગ ન નીરખવાં પ. ૬પતી જ્યાં આડશે સૂતાં હેાય ત્યાં ન સૂવુ ૬. પૂર્વરાગ કે પૂર્વે આચરેલી કામક્રીડા યાદ ન કરવી. ૭. અતિ સ્નિગ્ધ આહાર ન કરવા. ૮. અતિભાજન ન કરવું. ૯ શરીરને શણુગારવું નહિ. કૃષ્ણ મહારાજ ને ચેટક મહારાજે પેાતાની કન્યાઓનું પણ કન્યાદાન ન દેવાની પ્રતિજ્ઞા કરી હતી.] ભરતરાયને રાજભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણુ નારી સવિકારી, દેખી ન પડયા પાસે. મેરે પ્યારે૦ ૩ [ શ્રી. રામ વનવાસે ગયા ને ભરતને .રાજ ભળાવ્યું. વનવાસમાં વિદ્યાધર ખરદૂષણ (ખરી રીતે ખર વિદ્યાધર)ની આ શૂર્પણખા વિકાર—હેતુથી અનેક પ્રકારનાં લાભામણાં રૂપ લઈ ને રામને લેાભાવવા આવી, પણ એકપત્નીવ્રતવાળા રામ મેાહપાશમાં પડયા નહિ. ] Jain Education International Forsonal & Private Use Only www.jaineliorar o
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy