SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ dos વિખ્યાત છે કે પરમાટીની ખાનારી એક ચાંડાલિની પેાતાની મેસવાની જગાને પાણીના છંટકાવ કરી શુદ્ધ કરતી હતી. ભાનુ નામના પ ંડિતે તેને પ્રશ્ન કર્યા કે રે! તું આ શું કરે છે ? તને હિંસકને તે આ વિવેક કેવા ? માતંગી ખેાલી કે જૂઠામાલે! માણસ બધાં કરતાં ભૂંડા છે. એનાં પગલાં અહીં પડયાં હાય તે તે સા કરવા હું જળ છાંટું છું! ] મત્રભેદ રહ નારી ન કીજે, અછતી આળ હર્યો રે; માહન૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, ત્રતા પાણી ઝર્યાં રે. મેાહન૦ ૬ [ ૧. મત્રભેદ કરવા, કાઇની ખાનગી વાત જાહેરમાં ખાલવી. ૨. સ્ત્રીએ કહેલી ગુપ્ત વાત કાઈને કહેવી. ૩. કાઈના પર અછતુ-ખાટુ' આળ મૂકવુ` ૪. ખોટા દસ્તાવેજ બનાવવા. ૫. ખોટી સલાહ આપવી. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. આ પાંચ અતિચારા વ્રતનુ' પાણી—તેજ હણુનારા છે. ] ક્રમળશે એ વ્રતસે' સુખિયા, જૂસેન કન્યા રે; મેાહન૦ શ્રી. ‘શુભવીર' વચન પરતીતે, કલ્પવૃક્ષ ફન્યા રે. માહન૦૭ [ ક્રમળ નામના શેઠ આ બીજું વ્રત પાળવાથી સુખી થયા; Education International www.jainelibrary.org For Personal & Private Use Only २०
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy