________________
dos
વિખ્યાત છે કે પરમાટીની ખાનારી એક ચાંડાલિની પેાતાની મેસવાની જગાને પાણીના છંટકાવ કરી શુદ્ધ કરતી હતી.
ભાનુ નામના પ ંડિતે તેને પ્રશ્ન કર્યા કે રે! તું આ શું કરે છે ? તને હિંસકને તે આ વિવેક કેવા ?
માતંગી ખેાલી કે જૂઠામાલે! માણસ બધાં કરતાં ભૂંડા છે. એનાં પગલાં અહીં પડયાં હાય તે તે સા કરવા હું જળ છાંટું છું! ]
મત્રભેદ રહ નારી ન કીજે,
અછતી આળ હર્યો રે; માહન૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે,
ત્રતા પાણી ઝર્યાં રે. મેાહન૦ ૬
[ ૧. મત્રભેદ કરવા, કાઇની ખાનગી વાત જાહેરમાં ખાલવી. ૨. સ્ત્રીએ કહેલી ગુપ્ત વાત કાઈને કહેવી. ૩. કાઈના પર અછતુ-ખાટુ' આળ મૂકવુ` ૪. ખોટા દસ્તાવેજ બનાવવા. ૫. ખોટી સલાહ આપવી. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. આ પાંચ અતિચારા વ્રતનુ' પાણી—તેજ હણુનારા છે. ]
ક્રમળશે એ વ્રતસે' સુખિયા, જૂસેન કન્યા રે; મેાહન૦
શ્રી. ‘શુભવીર' વચન પરતીતે,
કલ્પવૃક્ષ ફન્યા રે. માહન૦૭
[ ક્રમળ નામના શેઠ આ બીજું વ્રત પાળવાથી સુખી થયા;
Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only
२०