________________
તૃતીય અદત્તાદાનવિરમણવતે
ચોથી પુષ્પમાળી પૂજા ,
દુહા સુરત, જાઈ ને કેતકી, ગૂંથી ફૂલની માળ, ત્રિશલાનંદન પૂછએ, વરીએ શિવ-વરમાળા [પારિજાતક (સ્વર્ગનું ઝાડ ગણાય છે), જાઈ અને કેતકીનાં પુષ્પોની માળા ગૂંથી, ત્રિશલા-પુત્ર ભગવાન મહાવીરના કંઠમાં આરોપીને પૂજા કરીએ. પુપમાળની એ પૂજા દ્વારા આપણે પણ મેક્ષરૂપી વરમાળા વરીએ. ]
ઢાળી પ્રભુકંઠે ઠવી ફૂલની માળા, શૂળથકી વ્રત ઉચ્ચરીએ રે;
ચિત્ત ચેખે ચેરી નવિ કરીએ; નવિ કરીએ તે ભવજલ તરીએ રે,
ચિત્ત ચોખે ચેરી નવિ કરીએ. [ પ્રભુમૂર્તિના કંઠમાં પુષ્પમાળા પહેરાવી પ્રભુસાખે ત્રીજું
For Personal & Rate Use Only
cation International
www.jainelibrary.org