SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ $ છે 5 : ::::: Live :: છે. * ચતુર ચંપાપુરી, વનમાંહે ઊતરીઃ હમ જંબૂને એમ કહે છે; વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન-કુસુમે વ્રત મહમહે એ. ૧ [અંગ દેશની રાજધાની ચંપાનગરી. ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર ચિત્ય આવેલું હતું. ભગવાન મહાવીર અહીં આવીને ઊતરતા. ત્રણ ચાતુર્માસ અહીં (ચંપા ને પૃષ્ઠચંપામાં) કર્યા હતાં. અહીંના રાજાનું નામ જિતશત્રુ હતું. અંગ જિતાયું ને મગધમાં ભેળવી દેવામાં આવ્યું. વાત વખતે ચંપાનગરી મગધની રાજધાની હતી, ને મહારાજા કેણિક (અજાતશત્રુ) રાજ કરતા હતા. એક વખતે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્રી. સુધર્માસ્વામી અહીં પધાર્યા. તેઓની સાથે ચરમ કેવલિ શ્રી. જંબુસ્વામી તેમજ અન્ય પાંચસો શિષ્યો પણ હતા. આ વખતે વિખ્યાત ચંપાપુરીના વનપ્રદેશમાં પિતાની વાણી વિલસાવતાં શ્રી. સુધર્માસ્વામી બોલ્યા: શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં નવપુર ગામે પધાર્યા. (નવપુર કદાચ મહાપુરનું બીજું નામ હેય.) આ નગરની બહાર રક્તાશક ઉદ્યાન હતું અને રક્તપાદ યક્ષનું ચય હતું. For Personal & Prive Use Only Lain Education International www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy