Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ अत्र च व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानम् "वह्निव्याप्यधूमवान् पर्वतः" इत्यादि आकारकं, तज्ज्ञानजन्यज्ञानत्वम् अनुमितिलक्षणम् । तथा च "अनुमितिः स्वेतरभेदवती व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानजन्यज्ञानत्त्वात्" इति अनुमानम् भवति । अतः मूलस्थं अनुमितिपदं "अनुमिति: स्वेतरभेदवती" इति अनुमितिवाचकं। तस्याः हेतुः, व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानजन्यज्ञानत्वम् । तद्हेतौ घटकं व्याप्तिज्ञानम् । तस्मिन् विषयीभूता व्याप्तिः का.... इत्यर्थः मूलवाक्यस्य कर्तव्यः । अत्र अनुमितिहेतौ व्याप्तिज्ञानम् इति सप्तमीतत्पुरूष समासः । सप्तम्याः अर्थो घटकत्वम् । ततः "अनुमितिहेतु-घटकं यद् व्याप्तिज्ञानम्" इति अर्थो लभ्यते । एवं च प्रागुक्त-अनुमितिलक्षण-उपपादकत्वरूपः उपोद्घातो व्याप्तौ लभते । ચાન્દ્રશેખરીયાઃ લક્ષણ એ સ્વતરભેદની અનુમિતિને સાધી આપનાર હોય છે, જેમકે “સાસ્નાયત્ત્વલક્ષણ ગાયત્રપક્ષમાં ગતરભેદની અનુમિતિને લાવી આપે છે. અહીં વ્યાપ્તિપ્રકારક=પક્ષધર્મતાજ્ઞાનનો આકાર આ પ્રમાણે છે કે “વહિનવ્યાપ્યધૂમવાનું પર્વતઃ” અને આવા પરામર્શજ્ઞાનથી જન્ય એવું જે જ્ઞાન હોય. એ અનુમિતિ કહેવાય એટલે કે અનુમિતિ=વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાજ્ઞાનજન્યજ્ઞાન. એટલે આ પ્રમાણે અનુમાન થઈ શકે કે અનુપતિઃ વેતરમેરવતી વ્યાપ્તિપ્રક્ષાरकपक्षधर्मताज्ञानजन्यज्ञानत्त्वात् ચિંતામણીમાં જે અનુમિતિ પદ . એ “અનુમિતિ સ્વતરભેદવતી' એવા આકારના જ્ઞાનરૂપ અનુમિતિની સૂચક છે. તેનો હેતુ=પંચમી વિભક્તિથી સૂચિત કરાતો હેતુ એ વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાજ્ઞાનજન્ય જ્ઞાનત્વ છે. અને તે હેતુમાં ઘટક તરીકે વ્યાપ્તિજ્ઞાન છે અને “એ વ્યાપ્તિજ્ઞાનના વિષયભૂત એવી વ્યાપ્તિ શું છે?” એ પ્રમાણે ચિંતામણીગ્રન્થના વાક્યનો અર્થ કરવો. અહીં “અનુમિતિeતી વ્યાપ્તિજ્ઞાન’ એ પ્રમાણે સપ્તમી તપુરુષ સમાસ કરવો. સપ્તમી વિભક્તિનો અર્થ ઘટકત્વ છે તેથી “અનુમિતિના હેતુમાં ઘટક તરીકે રહેલું જે વ્યાપ્તિજ્ઞાન' એ અર્થ થાય. આ પ્રમાણે પૂર્વે કહેલ અનુમિતિલક્ષણ-ઉપપાદકત્વ રૂપ ઉપોદ્દાતસંગતિ વ્યાપ્તિમાં મળે છે. चान्द्रशेखरीया : प्रथममते अनुमितिहेतु यद् व्याप्तिज्ञानम्.... इति कर्मधारयसमासो भवति । द्वितीयमते "अनुमितिहेतौ यद् व्याप्तिज्ञानम्" इति तत्पुरूषसमासो भवति । प्रथममते "अनुमितिहेतुः अनुमितिउत्पादकं" इति अर्थः आश्रयणीयः । द्वितीयमते "अनुमितिं कर्तुं यः पञ्चमीविभक्तिप्रतिपाद्यो हेतुः उच्यते, स પ્રાહ્યઃ” તિ વિશેષ: ચાન્દ્રશેખરીયાઃ પહેલા મતમાં અનુમિતિeતુ યદું વ્યાપ્તિજ્ઞાનમ્ એમ કધારયસમાસ છે. બીજા મતમાં “અનુમિતિeતી યદું વ્યાપ્તિજ્ઞાનમ્” એમ તપુરુષ છે. પહેલા મતમાં “અનુમિતિeતુ=અનુમિતિને ઉત્પન્ન કરનાર” એવો હેતુનો અર્થ છે. બીજા મતમાં અનુમિતિ કરવા માટે, જે પાંચમી વિભક્તિથી હેતુપ્રયોગ કરવામાં આવે, તે હેતુ” એમ અર્થ કરવાનો છે. चान्द्रशेखरीया : प्रथममते लघुभूता व्याख्या अतो गुरुभूत-व्याख्यावति द्वितीयमते माथुरीकारस्य अस्वरसो बोध्यः । ચાન્દ્રશેખરીયા ઃ પહેલા મતમાં નાની વ્યાખ્યા દ્વારા જ ઉપોદ્દાતસંગતિ મળી જાય છે. માટે, લાંબી વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા ૪ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo0૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116