Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 115
________________ ‘અભ્યાસ કરનારા સંયમીઓ માટે ખાસ ' ઉપયોગી અમારા નવા પ્રકાશનો સંસ્કૃતની બે બુક, સકલાર્વત, ભક્તામર એ કાવ્યો ર્યા બાદ કાવ્ય તરીકે ભણવા માટે અતિ ઉપયોગી અને સંસ્કૃત ભાષા, શ્લોકો વિગેરે ઉપર પ્રભુત્વ મેળવવા માટે જરૂરી એવા નીચેના કાવ્યો સંયમીઓએ ભણવા જોઈએ. એની વિસ્તૃત માહિતી એ પુસ્તકોની પ્રસ્તાવનામાં અમે આપેલી છે. (૧) કલ્યાણમંદિર (શ્રેષ્ઠ કવિ સિદ્ધસેનદિવાકરસૂરિવિરચિત) આ અજેન કાવ્યો પણ સંસ્કૃતવાંચન, (૨) રઘુવંશ (કવિ કાલિદાસ કૃત સર્ગ-૧,૨) | શ્લોક વિગેરેમાં પક્કડ મેળવવા માટે (૩) કિરાતાજુનીયમ્ (કવિ ભારવિકૃત સર્ગ-૧,૨) ખૂિબ ઉપયોગી છે. સરળ ભાષામાં (૪) શિશુપાલવધ (કવિ માઘ કૃત સર્ગ-૧,૨) લખાયેલા આ કાવ્યો વિધાર્થી અને (૫) નૈષધીયચરિતમ (કવિ હર્ષ કૃત સર્ગ-૧,૨)T અધ્યાપક બે ય ને ઉપકારક બનશે (૬) કાદમ્બરી (કવિ બાણભટ્ટ કૃત-થોડોક ભાગ) 1 એવી અમારી સમજ છે. નોંધ - ‘સુનમાવ્ય' એ નામે સકલાર્વત અને ભક્તામર કાવ્ય પ્રકાશિત થઈ ચૂક્યા છે. વિધાર્થીઓએ એ પુસ્તકો પ્રમાણે એ બે કાવ્યો ભણવા. (૧) વ્યાતિ પંચક-માથરી (ગુજરાતી, સંસ્કૃત સરળ ટીકા સહિત) | (૨) સિદ્ધાન્તલક્ષણ-જાગદીશી (ગુજરાતી, સંસ્કૃત સરળ ટીકા સહિત) - મધ્યમ ક્ષયોપશમવાળા અને ન્યાયાદિના અભ્યાસમાં રુચિવાળા સંયમીઓને મુક્તાવલિ સુધીનો અભ્યાસ કર્યા બાદ આ બે ગ્રન્થોનો અભ્યાસ ખૂબ ઉપયોગી નીવડશે. એ વાત એ પુસ્તકની પ્રસ્તાવનામાં અમે વિસ્તારથી જણાવી છે. ‘મક્તાવલિ' ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અભયશેખરસુરીશ્વરજી મ.સાહેબની વિવેચનવાળું પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. " દીક્ષા જીવનના પ્રારંભથી ૧૦-૧૫-૨૦ વર્ષ સુધીમાં સંયમીઓએ અભ્યાસક્ષેત્રે શી રીતે આગળ વધવું ? શું ગોખવું, શું ભણવું ? વિગેરેની વિસ્તૃત માહિતી આપતી એક નાનકડી પુસ્તિકા અમે તૈયાર કરી રહ્યા છીએ. વર્તમાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિને અનુસરીને અમે એ અભ્યાસક્રમ બનાવેલો છે. ટૂંક સમયમાં આ પ્રકાશનો બહાર પડશે. તો જે સંયમીઓને આ પુસ્તકોની જરૂર હોય તેઓ પત્ર લખીને અમને જણાવે. પ્રાયઃ આગામી ચાતુર્માસનો પ્રારંભ થતાં સુધીમાં આ બધા પ્રકાશનો બહાર પડી જશે એવી અમારી ધારણા છે.

Loading...

Page Navigation
1 ... 113 114 115 116