Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 70
________________ નિરુક્તસંબંધ તો સાધ્યાભાવવૃત્તિ-સાધ્વસામાન્યીયપ્રતિયોગિતા-તત્વતિયોગિતાવચ્છેદકતાન્યતરાવચ્છેદક સંબંધ લેવાનો છે. એની આગળ ચર્ચા કરી જ ગયા છીએ. એટલે જોવાની જરૂર નથી રહેતી. નિરવચ્છિન્ન શબ્દ ન મુકીએ તો “કપિસંયોગવાનું એતવૃક્ષ–ાત્' માં એતવૃક્ષત્વમાં વૃક્ષનિરૂપિતસ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા છે. અને કપિસંયોગાભાવ-નિરૂપિત-અધિકરણતા તે જ વૃક્ષમાં મૂલાવચ્છેદેન છે. અને એ વૃક્ષનિરૂપિતસ્વરૂપાવચ્છિન્નવૃત્તિતા પણ એતવૃક્ષત્વમાં છે. આમ બે ય વૃત્તિતા એક જ મળી જતાં એતવૃત્વમાં તાદશવૃત્તિતાપ્રતિયોગિકસ્વરૂપસંબંધથી સાધ્યાભાવાધિકરણનિરૂપિતવૃત્તિતા રહી જાય. માટે અવ્યાપ્તિ આવે. પણ, નિરવચ્છિન્ન અધિકરણતા લઈએ. એટલે કપિસંયોગાભાવની નિરવચ્છિન્ના અધિકરણતા ગુણાદિમાં જ મળે. અને તેમાં તો એતવૃત્વ રહેવાનું જ નથી. એટલે ગુણાદિનિરૂપિતવૃત્તિતાનો તાદશસંબધથી એતવૃક્ષત્વમાં અભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ જાય છે. અહીં સાધ્યાભાવાધિકરણમાં કોઈપણ સંબંધથી વૃત્તિતા લેવાની છે. હેતુતાવચ્છેદક સંબંધથી નહી. એ વાત આગળ કરી જ ગયા છીએ. આમ આનો બરાબર અર્થ ઘટી જાય છે. આનો સાર એ જ કે જ્યાં આ લક્ષણ પ્રમાણે હત્યધિકરણ અને સાધ્યાભાવાધિકરણ એક જ મળે ત્યાં લક્ષણ સમન્વય નહીં થાય. જ્યાં હત્યધિકરણ એ સાધ્યાભાવાધિકરણ નહીં જ મળે. ત્યાં લક્ષણ સમન્વય થશે. વૃત્તિતા સામાન્યાભાવમાં સામાન્ય” શબ્દ ન લખે. તો, ધૂમવાનું વઃ' માં અવ્યાપ્તિ આવે. કેમકે વનિમાં હત્યધિકરણ-અયોગોલકાદિ નિરૂપિત-સંયોગાવચ્છિન્નવૃત્તિતા છે. ધૂમાભાવાધિકરણ તરીકે ભૂતલ-અયોગોલકાદિ પણ મળે છે. તેમાં ભૂતલનિરૂપિતવૃત્તિતાનો હૃદમાં અભાવ મળી જતાં લક્ષણ સમન્વય થઈ જાય. માટે અતિવ્યાપ્તિ આવે. સામાન્ય પદ મુકીએ એટલે ધૂમાભાવાધિકરણ-અયોગોલક-નિરૂપિતસંયોગાવચ્છિન્નવૃત્તિતા પણ લેવી પડે. અને તેનો તો વહિનમાં તાદેશસંબંધથી અભાવ નથી જ. એટલે અતિવ્યાપ્તિ ન આવે. ___ माथुरी : वस्तुतस्तु एतल्लक्षणकर्तृमते विशिष्टसत्त्वं विशिष्टनिरूपिताधारतासम्बन्धेनैव द्रव्यत्वव्याप्यं, न तु समवायसम्बन्धेन । तथाच प्रतियोगिकानिरूपितान्तमाघेयताविशेषणमनुपादेयमेव । तदुपादाने च हेतुत्वाच्छेदकभेदेन कार्यकारणभावभेदापत्तेः । हेतुतावच्छेदकसम्बन्धेन सम्बन्धित्वे सतीत्यनेनापि विशेषणाद् वह्निमान् गगनादित्यादौ नातिव्याप्तिः । ननु तथाप्युभयत्वमुभयत्रैव पर्याप्तं, नत्वेकडेति सिद्धान्तादरे घटत्ववान् घटपटोभयत्वादित्यादौ पर्याप्तिसम्बन्धेन हेतुतायामतिव्याप्तिः । घटत्वाभाववति हेतुतावच्छेदकपर्याप्त्याख्यसम्बन्धेन हेतोरवृत्तेः । घटो न घटपटोभयमितिवद् घटत्वाभाववान्न घटपटोभयमिति प्रतीतेरिति चेन्न । तादृशसिद्धान्तादरे हेतुतावच्छेदकसम्बन्धेन साध्यसमानाधिकरणत्वे सतीत्यनेनापि onmoooooor m nonsorrow nsorronomymooooooooooooooooooooooooooooooooooooooooo વ્યાતિપંચક ઉપર ચાજશેખરીયા નામની સરળટીકા - ૧ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116