Book Title: Vyaptipanchak
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 79
________________ साध्याभावात् भिन्नः एव । तथा च साध्यवभिन्ने गुणादौ वृत्तिः यः साध्याभावो तद्वात् न द्रव्यं । किन्तु गुणादयः । तस्मिन् च द्रव्यत्वस्य अवृत्तित्त्वात् लक्षणसमन्वयः । ચાન્દ્રશેખરીયા : નવ્યો : માટે “સાધ્યવતુભિને ય, સાધ્ધાભાવઃ, તદ્વાન યઃ, તસ્મિનું અવૃત્તિત્વમ્' એ પ્રમાણે જ વ્યુત્પત્તિ કરવી. અર્થાત્ સપ્તમીતપુરૂષ સમાસ કરી પછી વત્ પ્રત્યય લગાડીને સમાસ કરવાનો છે. मानो, अर्थ में थाय 3, साध्यवभिन्नवृत्ति: य: साध्यामाः, तवत्-मवृत्तित्व मेम मर्थ थशे. वे જો સાધ્યવત્ ભિન્નવૃત્તિ ન મુકીએ. તો, “સંયોગી દ્રવ્યતાતુમાં અવ્યાપ્તિ આવશે. કેમકે, કોઈપણ દ્રવ્ય કોઈપણ સંયોગનું નિરવચ્છિન્ન અધિકરણ ન બને. એટલે, દરેક દ્રવ્યો તત્તરવચ્છેદન સંયોગાભાવવાનું તો બનવાના જ છે. અને તેઓમાં દ્રવ્યત્વ રહેલું હોવાથી અવ્યાપ્તિ આવે. પરંતુ સાધ્યવભિનવૃત્તિ એમ મુકીએ. એટલે, આ સંયોગાભાવ એ સાધ્યવભિન્નમાં વૃત્તિ નથી. કેમકે, આ સંયોગાભાવ દ્રવ્યમાં રહેલો લીધેલો છે. અને, તે દ્રવ્ય તો સાધ્યવત્ છે જ. સાધ્યવભિન્ન નથી. એટલે, આ સંયોગાભાવ એ સાધ્યવભિન્નવૃત્તિ તરીકે ન લઈ શકાય. માટે, સાધ્યવભિન્ન તરીકે ગુણાદિ જ લેવાય, અને તેમાં રહેલો સંયોગાભાવ એ દ્રવ્યમાં તો ન જ રહે. એટલે, એ સંયોગાભાવવત્ તરીકે તે ગુણાદિ જ આવે. અને, તેમાં હેતુ ન હોવાથી લક્ષણ સમન્વય થાય. પ્રશ્ન: ગુણમાં રહેલો સંયોગાભાવ એ જ દ્રવ્યમાં રહેલો છે. એટલે, સાધ્યવભિન્નગુણમાં વૃત્તિ એવો જે સંયોગાભાવ છે, એ જ સંયોગાભાવવાળો દ્રવ્યમાં છે. અને તેમાં દ્રવ્યત્વ હોવાથી અવ્યાપ્તિ આવે. ઉત્તર : અધિકરણભેદથી અભાવો જુદા માનેલા છે. એટલે સાધ્યવભિન્ન એવા ગુણમાં રહેલો સંયોગાભાવ એ ગુણમાં જ રહે. તે દ્રવ્યમાં ન રહે. દ્રવ્યમાં રહેલો સંયોગાભાવ તદ્દન જુદો છે. આમ, તે સંયોગાભાવવત તરીકે તો ગુણ જ આવે. તેમાં દ્રવ્યત્વ ન હોવાથી લક્ષણ ઘટી જાય છે. माथुरी : न च तथापि साध्यवद्भिन्नाऽवृत्तित्वमित्येवाऽस्तु किं साध्याभाव-वदित्यनेनेति वाच्यम् । यथोक्तलक्षणे तस्याऽप्रवेशेन वैयर्थ्याभावात्, तस्यापि लक्षणान्तरत्वात् । ___चान्द्रशेखरीया : ननु तर्हि प्राग्वत् साध्याभाववत् इति पदं व्यर्थमेव । साध्यवभिन्नं गुणादि, तस्मिन् द्रव्यत्वस्य अवृत्तित्त्वात् साध्याभाववत्पदं विनाऽपि लक्षणसमन्वयः । अयमत्राशयः । __स्वसमानाधिकरण-साध्यव्याप्यतावच्छेदकधर्मान्तरघटित-स्ववत्वम् हेतौ व्यर्थत्वम् । "वह्निमान नीलधूमात्" इति अत्र स्वं-हेतुतावच्छेदकत्वेन अभिमतो नीलधूमत्वं धर्मः । तत्समानाधिकरणं धूमत्वं । तद् धूमत्वं वह्निनिरूपितव्याप्यतावच्छेदकं नीलधूमत्वभिन्नमेव । तथा च स्वसमानाधिकरणप्रकृतसाध्यव्याप्यतावच्छेदकधर्मान्तरं अत्र धूमत्वं । तेन घटितम् नीलधूमत्वम् । तदेव स्वं । तद्वान् नीलधूमो व्यर्थः इति कथ्यते । __एवम् अत्र व्याप्तिलक्षणं स्वेतरभेदानुमितौ हेतुः भवति । तथाहि-व्याप्तिः स्वेतरभेदवती साध्यवभिन्नवृत्ति-साध्याभाववद्-अवृत्तित्त्वात् । अत्र हेतुतावच्छेदकं तादृशावृत्तित्वत्वं एव स्वं, अत्र च "साध्याभाववत्" इति पदं विनापि व्याप्तिलक्षणं निर्दोष भवति । अतो, अयं हेतुः व्यर्थः । अर्थात् स्वं तादृशअवृत्तित्वत्वम्, तद्घटितं इदं स्वं, तद्वान् अयं हेतुः । तथा च अयं हेतुः व्यर्थः इति प्रतिभाति इति चेत् अविचार्यैव भवता दोषारोपणं क्रियते । यतो भवदुक्तदोषो प्राचीनमते आगच्छति । तथाहि-तेषां मते ORNHRIKANAIKOMARGAOLORowwwxxARRENORRECENKSROASKARNAIAOMIRemomxoxoMEANIROKARNAOoxexexxxxxxxxxxxxxxxxxxxxcxoxommoxerxxxxxxxxxxxxm વ્યાતિપંચક ઉપર ચાર્જશોખીયા નામની સરળટીકા ૦ ૦૦ oxoxoxomxxxxxxxxxxxxXXXDROXEXORAKOOROMORRORRRORoomkarRIKRRORIXxxxmoxomonommoxoxoKOR580000ROMORRHORRORKONKAKRRIORYKRKARIROMOTION

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116