Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
વિષયાનુક્રમણિકા.
સ ૧ લેા. (મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન)—નયસારના ભવમાં કરેલી સમકિતની પ્રાપ્તિ–મરિચિના ભવ–ઉપાર્જન કરેલુ. નીચ ગાત્ર-વિશ્વભૂતિના ભવ–વાસુદેવપણાનું કરેલુ. નિયાણુ ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ-ત્રણ ખંડના અધિપતિ–પ્રિયમિત્ર ચક્રવતીના ભવ—છ ખંડતું. સાધવું–નંદન મુનિના ભવ–ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મી—નંદન મુનિએ કરેલી આરાધના-પ્રાત દેવલાકે પુષ્પા ત્તર વિમાનમાં દેવ થવું. (પૃ, ૧ થી ૧૨)
· સ ર્ જશે. (મહાવીર જન્મ અને દીક્ષામહાત્સવ)-ગ હરણુનું વૃત્તાંત-જન્માત્સવ–૪ ની શકા-તેનું નિવારણ-ઇંદ્રે કરેલી સ્તુતિ-આમલકી ક્રીડા—મહાવીર નામ સ્થાપન, મહાવીરપ્રભુના વિવાહ— દીક્ષા મહેાત્સવ. (પૃ. ૧૩ થી ૨૦)
સગ ૩ જશે, (પ્રથમના છ વર્ષોંના વિહાર) ઉપસગેર્માંની શરૂઆત-શૂળપાણી યક્ષે કરેલ ઉપસર્ગ – પ્રભુને આવેલા દશ સ્વપ્ના—તેનું ફળ-અષ્ટ દક નિમિત્તિયાનું વૃત્તાંત-ચ ડકૌશિક સપના ઉપસગ –તેને પ્રતિઆધ–સુદ દ્ર દેવે કરેલ ઉપસ−ક ખળ સબળ દેવે કરેલ નિવારણ—તેનું વૃત્તાંત-પુષ્પ નિમિત્તિયાનુ વૃત્તાંતગોશાળાનું મળવું ને શિષ્ય થવુ –ગશાળાની ચેષ્ટાએ—વ્યંતરીને કરેલા શીત ઉપસ'. (પૃ.૨૧ થી ૪૬)
સગ` ૪ થા.—(બીજા છ વર્ષના વિહાર)–ગેાશાળાની ચેષ્ટાઓ–વૈશિકાયન તાપસનું વૃત્તાંતપ્રભુએ ગાશાળાને બતાવેલા તેજોલેશ્યાને વિધિ–ગાશાળાએ સાધેલી તેોલેશ્યા-ઈદ્રે કરેલી પ્રભુની પ્રશ'સા–સગમ દેવે કરેલા અસહ્ય ઉપગે–સંગમનુ` થાકીને પાછા જવુ -સૌધમેન્દ્રે સ`ગમને કાઢી મૂકવેા–પ્રભુને સાતા પૂછવા ઈંદ્રોનું આવવું-છ કોષ્ટીનુંવૃત્તાંત–પૂરણ તાપસનું વૃત્તાંત–તેનું ચમરેદ્ર થવુ. ચમરેદ્રના ઉત્પાત-પ્રભુએ કરેલા અપૂર્વ અભિગ્રહ–ચંદનબાળાનું વૃત્તાંત-તેણે કરાવેલું પારણુ – ગાવાળે કરેલા છેલ્લા ઉપસ`–પ્રભુના કાનમાં ખીલા નાખવા—ખરક વૈદ્ય કાઢવા–પ્રભુને થયેલ અસહ્ય પીડા. (પૃ. ૪૭ થી ૭૨)
સ` ૫ મી. (ભગવંતને કેવળજ્ઞાન, સંસ્થાપના)—ભગવંતને થયેલ કેવળજ્ઞાન−ઈંદ્રે કરેલી સ્તુતિ–ભગવંતે આપેલી દેશનાશ્ચંદ્રભૂતિ વિગેરેનું વૃત્તાંત-દ્રભૂતિ વિગેરેનું પ્રભુ પાસે આવવું-ગણધરવાદ—સંશયનું નિવારણ–તેમણે લીધેલી દીક્ષા-ચતુવિધ સ ંઘની સ્થાપના, ગણધરાએ કરેલી દ્વાદશાંગી —ચૌદપુવ ની રચના, પૃ. (૭૩ થી ૮૦)
સગ ૬ ઠે. (કોણિક, મેઘકુમાર, નંદીષેનુ વૃત્તાંત)–શ્રેણિક ને કૂણિકના પૂર્વ ભવ— નાગસારથી ને સુલસાનું વૃત્તાંત-કોણિક રાજાનું ચરિત્ર-અભયકુમારના જન્મ—અલયકુમારનું શ્રશ્ચિયના મંત્રી થવુ”—ચેડા રાજાની સાત પુત્રીઓ–સુજ્યેષ્ટા ને ચિલણાનું વૃત્તાંત-કૃણિકનું ચિલ્લણાની કુક્ષિમાં ઉત્પન્ન થવુ –જન્મ-મેઘકુમાર તે નદીષેણને જન્મ—સેચનક હાથીનું વૃત્તાંત-પ્રભુનું રાજગૃહી પધારવુ શ્રેણિકે કરેલી સ્તુતિ–મેઘકુમારને થયેલ પ્રતિધ-તેણે લીધેલી દીક્ષા-મેઘકુમારને થયેલ ઉદ્વિગ્નતા પ્રભુએ કરાવેલી સ્થિરતા–નદીષેણુને થયેલ પ્રતિમાધ—તેણે લીધેલી દીક્ષા-નંદીષેણુનું ગૃહસ્થ થવું તે પાછા દીક્ષિત થવુ'. (પૃ. ૮૧ થી ૯૮)
સ` ૭ મા. (ચિલ્લણા, કોણિક, આકુમારનું વૃત્તાંત).--શ્રેણિક રાજાને ચિલણા ઉપર આવેલ રાક, પ્રભુએ કરેલુ. તેનુ નિવારણુ-ચિલ્લા માટે કરાવેલ એકસ્થંભ મહેલ–ચડાળે વિદ્યા વડે

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 232