________________
વિષયાનુક્રમણિકા.
સ ૧ લેા. (મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન)—નયસારના ભવમાં કરેલી સમકિતની પ્રાપ્તિ–મરિચિના ભવ–ઉપાર્જન કરેલુ. નીચ ગાત્ર-વિશ્વભૂતિના ભવ–વાસુદેવપણાનું કરેલુ. નિયાણુ ત્રિપૃષ્ટ વાસુદેવને ભવ-ત્રણ ખંડના અધિપતિ–પ્રિયમિત્ર ચક્રવતીના ભવ—છ ખંડતું. સાધવું–નંદન મુનિના ભવ–ઉપાર્જન કરેલ તીર્થંકર નામકર્મી—નંદન મુનિએ કરેલી આરાધના-પ્રાત દેવલાકે પુષ્પા ત્તર વિમાનમાં દેવ થવું. (પૃ, ૧ થી ૧૨)
· સ ર્ જશે. (મહાવીર જન્મ અને દીક્ષામહાત્સવ)-ગ હરણુનું વૃત્તાંત-જન્માત્સવ–૪ ની શકા-તેનું નિવારણ-ઇંદ્રે કરેલી સ્તુતિ-આમલકી ક્રીડા—મહાવીર નામ સ્થાપન, મહાવીરપ્રભુના વિવાહ— દીક્ષા મહેાત્સવ. (પૃ. ૧૩ થી ૨૦)
સગ ૩ જશે, (પ્રથમના છ વર્ષોંના વિહાર) ઉપસગેર્માંની શરૂઆત-શૂળપાણી યક્ષે કરેલ ઉપસર્ગ – પ્રભુને આવેલા દશ સ્વપ્ના—તેનું ફળ-અષ્ટ દક નિમિત્તિયાનું વૃત્તાંત-ચ ડકૌશિક સપના ઉપસગ –તેને પ્રતિઆધ–સુદ દ્ર દેવે કરેલ ઉપસ−ક ખળ સબળ દેવે કરેલ નિવારણ—તેનું વૃત્તાંત-પુષ્પ નિમિત્તિયાનુ વૃત્તાંતગોશાળાનું મળવું ને શિષ્ય થવુ –ગશાળાની ચેષ્ટાએ—વ્યંતરીને કરેલા શીત ઉપસ'. (પૃ.૨૧ થી ૪૬)
સગ` ૪ થા.—(બીજા છ વર્ષના વિહાર)–ગેાશાળાની ચેષ્ટાઓ–વૈશિકાયન તાપસનું વૃત્તાંતપ્રભુએ ગાશાળાને બતાવેલા તેજોલેશ્યાને વિધિ–ગાશાળાએ સાધેલી તેોલેશ્યા-ઈદ્રે કરેલી પ્રભુની પ્રશ'સા–સગમ દેવે કરેલા અસહ્ય ઉપગે–સંગમનુ` થાકીને પાછા જવુ -સૌધમેન્દ્રે સ`ગમને કાઢી મૂકવેા–પ્રભુને સાતા પૂછવા ઈંદ્રોનું આવવું-છ કોષ્ટીનુંવૃત્તાંત–પૂરણ તાપસનું વૃત્તાંત–તેનું ચમરેદ્ર થવુ. ચમરેદ્રના ઉત્પાત-પ્રભુએ કરેલા અપૂર્વ અભિગ્રહ–ચંદનબાળાનું વૃત્તાંત-તેણે કરાવેલું પારણુ – ગાવાળે કરેલા છેલ્લા ઉપસ`–પ્રભુના કાનમાં ખીલા નાખવા—ખરક વૈદ્ય કાઢવા–પ્રભુને થયેલ અસહ્ય પીડા. (પૃ. ૪૭ થી ૭૨)
સ` ૫ મી. (ભગવંતને કેવળજ્ઞાન, સંસ્થાપના)—ભગવંતને થયેલ કેવળજ્ઞાન−ઈંદ્રે કરેલી સ્તુતિ–ભગવંતે આપેલી દેશનાશ્ચંદ્રભૂતિ વિગેરેનું વૃત્તાંત-દ્રભૂતિ વિગેરેનું પ્રભુ પાસે આવવું-ગણધરવાદ—સંશયનું નિવારણ–તેમણે લીધેલી દીક્ષા-ચતુવિધ સ ંઘની સ્થાપના, ગણધરાએ કરેલી દ્વાદશાંગી —ચૌદપુવ ની રચના, પૃ. (૭૩ થી ૮૦)
સગ ૬ ઠે. (કોણિક, મેઘકુમાર, નંદીષેનુ વૃત્તાંત)–શ્રેણિક ને કૂણિકના પૂર્વ ભવ— નાગસારથી ને સુલસાનું વૃત્તાંત-કોણિક રાજાનું ચરિત્ર-અભયકુમારના જન્મ—અલયકુમારનું શ્રશ્ચિયના મંત્રી થવુ”—ચેડા રાજાની સાત પુત્રીઓ–સુજ્યેષ્ટા ને ચિલણાનું વૃત્તાંત-કૃણિકનું ચિલ્લણાની કુક્ષિમાં ઉત્પન્ન થવુ –જન્મ-મેઘકુમાર તે નદીષેણને જન્મ—સેચનક હાથીનું વૃત્તાંત-પ્રભુનું રાજગૃહી પધારવુ શ્રેણિકે કરેલી સ્તુતિ–મેઘકુમારને થયેલ પ્રતિધ-તેણે લીધેલી દીક્ષા-મેઘકુમારને થયેલ ઉદ્વિગ્નતા પ્રભુએ કરાવેલી સ્થિરતા–નદીષેણુને થયેલ પ્રતિમાધ—તેણે લીધેલી દીક્ષા-નંદીષેણુનું ગૃહસ્થ થવું તે પાછા દીક્ષિત થવુ'. (પૃ. ૮૧ થી ૯૮)
સ` ૭ મા. (ચિલ્લણા, કોણિક, આકુમારનું વૃત્તાંત).--શ્રેણિક રાજાને ચિલણા ઉપર આવેલ રાક, પ્રભુએ કરેલુ. તેનુ નિવારણુ-ચિલ્લા માટે કરાવેલ એકસ્થંભ મહેલ–ચડાળે વિદ્યા વડે