Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
ક્રમ
વિષય
પેજ નંબર ૨૬. આ જ જ્ઞાનરૂપ ઉપયોગ સ્વ-પરના નિર્ણયમાં સાધકત્તમ હોવાથી પ્રમાણરૂપ છે.
પરંતુ સંનિકર્ષ કે દ્રવ્યેન્દ્રિય પ્રમાણરૂપ નથી. ૨૭. ઇન્દ્રિય સ્વરૂપની સંખ્યાને કહે છે ૨૮. ચક્ષુનું લક્ષણ કહે છે. ૨૯, રસનેન્દ્રિયનું નિરૂપણ ૩૦. પ્રાણેન્દ્રિયનું લક્ષણ ૩૧. સ્પર્શનેન્દ્રિયનું લક્ષણ ૩૨. શ્રોત્રેન્દ્રિયનું લક્ષણ ૩૩. મનનું લક્ષણ ૩૪. મનના વિભાગને દર્શાવે છે. ૩૫. સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણવિચારી તેનો વિભાગ કહે છે. ૩૬. અવગ્રહનું લક્ષણ કહે છે. ૩૭. વિશેષ માત્રનો અનવગાહી હોઈ દર્શન એવા બીજાનામવાળા નૈૠયિક અવગ્રહ સ્વરુપવર્ણન ૭૮ ૩૮. વિષયની સાથે ચક્ષુ-મનનો સંબંધ ૩૯. ઇહાનું લક્ષણ કહે છે. ૪૦. અપાય નિરૂપણ ૪૧. ધારણા નિરૂપણ ૪૨. સ્મૃતિરૂપ ધારણામાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રભેદપણાનો અભાવ છે. આવા તે
મતને ખંડિત કરે છે. ૪૩. મતિજ્ઞાનમાં પ્રમાણપણું હોઈ અનિર્ણયરૂપ અવગ્રહ ઇહામાં યથાર્થ નિર્ણયરૂપ
પ્રમાણત્વ કેવી રીતે ? ૪૪. શું દર્શન આદિનો આ જ ઉત્પત્તિનો ક્રમ છે કે શું પ્રકારાન્તરથી પણ ક્રમ છે?
આવી શંકામાં કહે છે કે૪૫. ઇન્દ્રિયજ-અનિન્દ્રિયજના ભેદથી સાં.પ્ર.-નિરૂપણ કરી બને પણ મતિ-શ્રુતના
ભેદરૂપ હોઈ બે પ્રકારના છે માટે પહેલા મતિજ્ઞાનનું નિરૂપણ કહે છે ૪૬. મતિજ્ઞાનના સર્વ પ્રકારોને દર્શાવે છે. ૪૭. તો તે શ્રુતજ્ઞાન શું છે ? આના જવાબમાં કહે છે કે૪૮. અક્ષરદ્યુત અને અનફરતનું લક્ષણ
૧૦૫ ૪૯. સંન્નિશ્રુત અને અસંશ્રિત
૧૦૬ ૫૦. સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુત
૧૦૭ ૫૧. સાદિ-અનાદિદ્ભુત
૧૦૮ પર. સાન્ત-અનન્તશ્રુત
૧૦૯ પ૩. ગમિક-અગમિક શ્રત
૧૧૦
૫
૯૮
૧૦૧