Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોતિ કે, એવા વળી, પાપમાંથી છૂટકારો મેળવવા માટે જળ ધણું ઉપયોગી છે. વરુણું ઋષિએ પડ્યું પાપમાંથી છુટકારો મેળવવા માટે સાત નદીઓને પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત શારીરિક, વાચિક દોષોથી બચવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. પાશવેચન માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. વરુણ ઋષિએ પણ દોષમાંથી મુક્ત થવા માટે જળને પ્રાર્થના કરી હતી.૩૯ જળને ઐશ્વર્ય તેમજ વિજયપ્રાપ્તિ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. જળ નિર્દોષ છે કારણ તે જેની સાથે રહે છે તેના ગુણ અપનાવે છે. આમ વિવિધ પ્રકારનાં જળ સુખકારક છે. આથી જ જળને અનિ, સૂર્ય, ભૂમિ, અંતરિક્ષ, દિશા, ઉપદિશાઓમાંથી પાર લઈ જવાનું કહ્યું છે. અહીં ઋતુની અસરમાંથી મુક્તિ મેળવવા માટે જળને પ્રાર્થના કરી છે.૪૦ શગુને વશ કરવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવી છે. કારણ જળ સંતાપકારી શક્તિ, નિર્મલ કરવાની શક્તિ, દુષિત હવાની શક્તિ, તીક્ષ્ણતા અને તીવ્રતાની શક્તિ વગેરેને પિતાને વશ કરી શગુને વશ કરે છે.' જળ અગ્નિ અને સેમ બંનેને ધારણ કરે છે. જગતનું સર્જન અગ્નિ-સોમના સંયોગથી થાય છે. (મિલોનાખ્યાં ગાત) અને અગ્નિસમય-વિદ્યા કહે છે. શબ્દ અને તેજને ગ્રહણ કરનાર પરમાણુધી જળ બનેલું છે. દેડકાં વગેરે જલજંતુઓ પણ જળમાં પિતાનું નિવાસસ્થાન રાખે છે. વૃષ્ટિ જળ અને દેડકાંની ઉત્પત્તિને સંબધ જાણીતું છે. પ્રાણીઓને જે બાબતની આવશ્યકતા હોય છે તે વાતાવરણ તેને ઉત્પત્તિ સાથે મળે છે. દેડકાનું જળને લીધે અસ્તિત્વ છે તેથી જળ નિવાસને હેતુ બને છે.* - હવે સાઃ ને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. અથર્વ. માં બાપ ને ચિકિત્સાના ઓષધરૂપે નિર્દેશ આ પ્રમાણે છે. જળ નિઃસંદેહ ઔષધિ છે. જળ શરીરના બધા દોષોને જોઈને નિર્દોષતા સિદ્ધ કરનાર ભેષજ કહેવાય છે.? ૨૬ “મુરતુ મા રાવચારો વહsyતા. મણો ચમજ વજીરાને ભાવ વિશાત્ ” અથર્વ. ૭/૧૧ર-૧-૨ * * * સ્વૈનના મમરાવો પૌતરિક ઘરો શિક્ષા માયા અમિઃ વિવાના અને મા ત્રિતા વાચનું મથર્વ. ૫/૨૮/૨ १ "आपो यदस्तपस्तेन त प्रति तपत यो. માવો જો દસેન તે ગત રાત થો- ” અથર્વ. ૨/૨૩/૧-૫ ' ४२ " आपो भद्रा तमिदाय मासजमीषोमौ बिभ्रत्याप इत् ता। તીનો રો મyg-નાનtiામ મા ના ગાન સર કર્નામેના અપર્વ. ૩/૧૩/૫ ૧ “ ભાવો ૪ વા ૩ લેવરાવો મનીનવાતનીઃ * * બાવો વિજય મેગીતાણે જ મેવગન્ ગપર્વ, ૬.૯૧.૩ - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 192