________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ - મહેસાડ આ ઉપરાંત પ્રથમ મંડલમાં : સૂર્યની નજીક છે અને સૂર્યની સાથે છે. એમ કહ્યું છે. ૨૧
. ૭/૪૭માં આશીર્વાદ, કલ્યાણ અને સહાયતા માટે આ દેવીને વારંવાર વિનંતી કરવામાં આવી છે.
આ અ-૧/૨૩માં દુરતાથી, અભિદ્રોહાથી, અભિશાપ અને અમૃતથી પણ મુકત કરવાને માટે તેનું આવાહન કરવામાં આવ્યું છે. આ દેવીઓ બધા દેશોને દૂર કરે છે.
ઋ. ૭/૪૯ અનુસાર મલેકમાં મનુવર્ગના સત્ય-અમૃતનું સર્વેક્ષણ કરતા વિરાટવરુણ તેની મધ્યમાં વિચરે છે. ૨૪ મિત્રાવરુણનું અધિષ્ઠાન પણ તે જ છે.૨૫
પ્રથમ મંડલમાં આ દેવીને માતાઓ કહી છે. માતાના રૂપમાં માપ: અગ્નિને ઉત્પન્ન કરે છે. ૭ માતાની જેમ પિતાના શિવતમ રસનું સૌને પ્રદાન કરવા માટે તેને અનુરોધ કરવામાં આવે છે.૧૮ તે માતતમાં છે અને કંરાચરની જનની છે.
વળી, ૧૦/૩૦ માં સા: દેવીને ભુવનની પત્નીઓ તેમજ સાથે વધનારી અને સમાન નિવાળી છે એમ કહ્યું છે.હૈ૦
આ જાપ ને સોમ સાથે સંબંધ ઋ. ૧૦/૩૦ માં પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર માટે પીવા યોગ્ય રસમાં ઉદક મેળવીને સેમરસ તૌયાર કરવામાં આવે છે, જેનું પાન કરીને ઇન્દ્ર વિજયી બને : છે તેમ જ આનંદિત રહે છે. આવા જળનું સેવન કરવાનું સૌને મન થાય છે માટે જળદેવીને પ્રાર્થના કરવામાં આવે છે. સમરસમાં જળ મેળવવામાં ન આવે તો તે પીવા યોગ્ય બનતું નથી. સોમને જળની સાથે મેળવવામાં આવે છે ત્યારે સોમ આનંદિત થાય છે તેમ જ શુદ્ધ અને પવિત્ર થાય છે, જે જળની વિશિષ્ટતા તેમ જ પવિત્રતા બતાવે છે. આથી ઋત્વિકને જળ પ્રાપ્ત કરવાનું
२. अमूर्या उप सूयें याभिर्वा सूर्यः सह । ता नो हिन्वन्त्यध्वरम् ऋ १.२३.१७ ૨૨ ક. /૪૭/૪ २३ " इदमापः प्र वहत यत्किं च दुरितं मयि ।
અન્નાદમિકોઇ ચત શેવ કતામૃત ” ક. ૧.૨૩-૨૨, ૧૦.૯.૮. ૨૪ *ગાણા ગા મળી સાનિ મળે ત્યારે આવવાનાનામ્ ” *. ૭.૪૯.૩ ૨૫ ક. ૧૦ ૩૦.૧ * *
૨૭ સમોવળી િજર્મચિયે તમારો મને નચત્ત માતા” ક. ૧૦,૯૧.૬ ૨૮ ક. ૧૦.૯.૨ २९ “ओमानमापो मानुपीरमृक्तं पात तोकाय तनयाय शं योः।
યુ દિ ણા મિનો નામૃતના વિશ્વાસ, થાકાતોગનિત્રીઃ ૪, ૬.૫૦.૭ ૨. “ જે નિરીકુંડન પત્નીનો પત્ર-સાજ સોના .” આ ૧૦.૩૦,૧૦ ૩૧ ક. ૧૦//૪- 1 :
For Private and Personal Use Only