________________
दीधितिः५
܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀܀܀
હતો જ્યાં "સમવેતવાન દ્રવ્યત્વ" એ સ્થાન છે. એ સ્થલે દ્રવ્યતાધિકરણમાં કોઈપણ કાળે સમવેત તો કોઈને કોઈ મળશે જ. ઉત્પત્તિકાળે પણ દ્રવ્યમાં દ્રવ્યત્યાદિ જાતિઓ સમવેત છે જ. અને ત્યારબાદ સંયોગ, રૂપ, રસાદિ સમવેત છે. એટલે અહીં સમવેત સાધ્ય એ વ્યાખવૃત્તિ ગણાય. કેમકે "વ્યાપ્યવૃત્તિ સ્વાધિકરણે સ્વરૂપસંબંધથી રહેનાર એવા અંભાવનો અપ્રતિયોગી." એવો અર્થ થાય છે. સમવેતપદાર્થના અધિકરણમાં સમવેતાભાવ કોઈપણ કાળે મળતો જ નથી. પણ ઘટાદિ-અભાવ મળી શકે. અને તેનો અપ્રતિયોગી સમવેતપદાર્થ ગણાય એટલે સમવેત સાધ્ય એ વ્યાપ્યવૃત્તિ ગણાશે. આનો અર્થ એ કે સમવેત તરીકે જે આવે તે બધા વ્યાપ્યવૃત્તિ ગણાય. અને તો તો પછી સંયોગગુણ પણ સમવેત તરીકે હોવાથી તેને ય વ્યાપ્યવૃત્તિ માનવો પડશે. અને તેથી સંયોગી દ્રવ્યવાતું એ સ્થાને પણ પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ ન મુકી શકાય. અને તો પછી ત્યાં તો દ્રવ્યમાં મહાપ્રલયાવચ્છેદેન સંયોગાભાવ મળી જતા અવ્યાપ્તિ જ આવે. છે આ માટે જગદીશજી કહે છે કે "ય વસ્તુ યેન રૂપેણ (ધર્મેન) વ્યાવૃત્તિ, તદ્ વરંતુ તેના ઘર્મેન સાથં યત્ર મવતિ તત્ર ફર્વ વિશેષ નોપાયમૂ" સંયોગ એ સમતત્વેન ધર્મેશ વ્યાપ્યવૃત્તિ છે. તો સંયોગ જ્યાં સમતત્વના ધર્મેણ સાધ્ય હોય ત્યાં પેલું વિશેષણ ન લેવું. સમવેતવાનું દ્રવ્યત્યામાં સંયોગ એ સંયોગત્વેન ધર્મેણ સાધ્ય છે. ત્યાં તો તેમાં વ્યાપ્યવૃત્તિની વ્યાખ્યા નથી ઘટતી. કેમકે સંયોગ એ સ્વાધિકરણ=ગગનમાં સ્વરૂપસંબંધથી રહેનાર એવા અવચ્છિન્નસંયોગાભાવનો પ્રતિયોગી છે. એટલે જ્યાં સંયોગ સંયોગત્વેન ધર્મેણ સાધ્ય હશે ત્યાં તો પ્રતિયોગિ-અસામાનાધિકરણ પદ મુકવું જ જેથી કોઈ વાંધો ન આવે. એ રીતે ઘટ સમવાયેન દ્રવ્યવાન ઘટત્વનું એ સ્થલે દ્રવ્યત્વ એ સ્વાધિકરણમાં સ્વરૂપસંબંધથી રહેનાર ગુણત્વાભાવાદિનો અપ્રતિયોગી જ છે. ઘટતાધિકરણઘટમાં સ્વરૂપસંબંધથી દ્રવ્યત્વાભાવ તો મળવાનો જ નથી. આમ આ સાધ્ય એ દ્રવ્યતત્વેન ધણ વ્યાખવૃત્તિ જ છે. છે પણ તો પછી ઘર: iતિન દ્રવ્યત્વવાન ઘટવા અહીં પણ દ્રવ્યત્વ એ દ્રવ્યતત્વેન ધણ જ સાધ્ય છે તો પછી અહીં પણ પેલું વિશેષણ મુકવાનું ન રહે. અને તો પછી ઘટતાધિકરણ ઘટમાં ભલે સમવાયથી દ્રવ્યત્વ હોય. પણ એ દ્રવ્યત્વ કાલિકસંબંધથી ગુણમાં રહેલ છે. અને તે ગુણમાં રહેલ દ્રવ્યત્વનો તો આ ઘટમાં અભાવ
જ છે. એટલે ઘટમાં આ રીતે દ્રવ્યવાભાવસાધ્યાભાવ મળી જતા અવ્યાપ્તિ આવવાની જ. છે એટલે નવો પરિષ્કાર એટલો કરવો કે વસ્તુ થેનપેન ઘેન સવધેન વ્યાખ્યવૃત્તિ, તત્ વસ્તુ તેન વેળા હિતેન સમ્પન્વેન યત્ર સä તત્ર રૂટું વિશેષ નોપાવેયમ્ | દ્રવ્યત્વ જ્યારે સમવાયસંબંધેન દ્રવ્યતૃત્વરૂપેણ સાધ્ય હોય છે ત્યારે તે વ્યાખવૃત્તિ જ છે. જે જોઈ ગયા. પણ જ્યારે એ દ્રવ્યત્વ કાલિકેન સાધ્ય હોય. ત્યાં તો એ અવ્યાખવૃત્તિ જ બનશે. કેમકે એ દ્રવ્યત્વ સ્વાધિકરણ એવા આકાશમાં રહેલા કાલિકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક એવા દ્રવ્યવાભાવનો પ્રતિયોગી જ બને. નિત્ય વસ્તુઓમાં કાલિકથી કોઈ વસ્તુ ન રહેતી હોવાથી તદભાવ જ ત્યાં મળી જાય. એટલે એ દ્રવ્યત્વ કાલિકથી તો અવ્યાપ્યવૃત્તિ જ હોવાથી ત્યાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ મુકવું. એટલે હત્યધિકરણ ઘટમાં ગુણાવચ્છેદન વર્તમાન એવો દ્રવ્યવાભાવ એ ઘટમાં રહેનારા પોતાના પ્રતિયોગી એવા દ્રવ્યત્વને સમાનાધિકરણ હોવાથી આ દ્રવ્યવાભાવ ન લેવાય. અને બીજો અભાવ લઈ લક્ષણ સમન્વય થઈ જતાં અવ્યાપ્તિ ન આવે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૧૨૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀