Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 142
________________ दीधितिः५ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀܀ ܀܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ गगनत्वात्, द्रव्यत्वाभाववान् जातेः इति एतेषु चर्तुषु अनुमानेषु सर्वाणि साध्यानि व्याप्यवृत्तीनि एव । व्याप्यवृत्तित्वं च स्वाधिकरणे स्वरूपेण वर्तमानस्य साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताकस्य अभावस्याप्रतियोगित्वं इति ।। एतदर्थानुसारेणैव एतानि साध्यानि व्याप्यवृत्तीनि । अतः एतेषु स्थानेषु व्याप्तिलक्षणे न प्रतियोग्यसमानाधिकरणपदमुपादेयं ।। तदनुपादाने च समुद्भूता अव्याप्त्यतिव्याप्त्यादयो दोषाः अनन्तरमेव निराकृताः । अत्रास्माकं इयं हितशिक्षा अध्येतॄन् । प्रति यत् व्याप्यवृत्तिपदस्यानन्तरमेव कथितं लक्षणं, अनन्तरमेव च वक्ष्यमाणं लक्षणं मनसि अवधार्यम् । यतः अत्रैव ग्रन्थे लक्षणद्वयस्यापि बहुशः उपयोगो भविष्यति इति लक्षणद्वयमपि मनसि स्थिरीकर्तव्यम् । एवं यदनन्तरमेवोक्तं यदुत-साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोगिमत्ताप्रतीतिं प्रति विषयविधया प्रतिबंधकतावच्छेदकसम्बन्धेन हेत्वधिकरणवृति: अभावो ग्राह्यः-इति तत्र "अभावः केन सम्बन्धेन ग्राह्यः" इति विवक्षितम् । किन्तु "अभावस्य प्रतियोगिता केन सम्बन्धेन अवच्छिन्ना ग्राह्या" इति न प्रतिपादितम् । तत्तु अग्रे वक्ष्यते । अतः तदपि अवधार्यम् । છે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષઃ સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યવત્તાની બુદ્ધિ... એમ કહેવાને બદલે એમ કહેવું કે સાધ્યતા-અવચ્છેદકસંબંધથી સ્વપ્રતિયોગિતાની બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક બનનાર જ્ઞાનમાં જે પ્રતિબંધકતા આવે તે પ્રતિબંધકતાનો વિષયવિધયા જે સંબંધ અવચ્છેદક બને એ જ સંબંધથી હેવધિકરણમાં અભાવ લેવાનો. ? છે જુઓ દ્રવ્યત્વામવિવાન નાતિત્વન આ સ્થલે જાતિત્વાભાવાભાવ લક્ષણઘટક બનાવવો છે. તો તેનો પ્રતિયોગી જાતિવાભાવ બને. અને "સાધ્યતા-વિચ્છેદક સ્વરૂપસંબંધથી જાતિવાભાવવાનું" એવી બુદ્ધિ પ્રત્યે જાતિત્વાભાવાભાવવાનુ=જાતિત્વવાનું એવી બુદ્ધિ પ્રતિબંધક બને છે. એટલે તેમાં જાતિત્વ સ્વરૂપ સંથી રહેતું હોવાથી એ જ વિષયવિધયા પ્રતિ.અવ. સંબંધ બનશે. અને તેથી તે સ્વરૂપસંબંધથી જ હત્યધિકરણવૃત્તિ એવો અભાવ લેવાનો રહેશે. જાતિવાધિકરણ જાતિમાં સ્વરૂપસંબંધથી જાતિવાભાવાભાવ=જાતિત્વ રહી જ જતું હોવાથી તે લક્ષણઘટક બને. તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક દ્રવ્યવાભાવત્વ એ જ સા.તા.અવચ્છેદક મળી જવાથી અવ્યાપ્તિ ન આવે. ઘટત્વાભાવસ્ય કાલિકેન અભાવવાનું ગગન–ાત્ અહીં પણ સાધ્યાભાવ તો લક્ષણઘટક ન જ બને. કેમકે સાધ્યાભાવ=ઘટવાભાવાભાવાભાવ. તેનો પ્રતિયોગી=ઘટવાભાવાભાવ. સ્વરૂપથી તદ્વત્તાની બુદ્ધિ પ્રત્યે કાલિકેન ઘટવાભાવવત્તાની બુદ્ધિ પ્રતિબંધક બને. અને ગગનમાં તો કાલિકથી કોઈ રહેતું જ નથી. માટે એ અભાવ ન લેવાય. પણ ગગનત્વાભાવાભાવનો પ્રતિયોગી ગગનત્વાભાવ અને ગગનવાભાવવત્તાની બુદ્ધિ પ્રત્યે ગગનત્વવત્તાની બુદ્ધિ પ્રતિબંધક બને. અને પ્રતિબંધકતા-અવચ્છેદક તરીકે વિષયવિધયા સ્વરૂપસંબંધ બને. કેમકે ગગનત્વ સ્વરૂપથી રહે છે. એટલે હત્યધિકરણમાં તે સ્વરૂપસંગથી જ અભાવ લેવાનો રહે. અને ગગનત્વાધિકરણમાં સ્વરૂપથી ગગનવાભાવાભાવ=ગગનત્વ રહેતું ન હોવાથી એ અભાવ લક્ષણઘટક બની જાય. અને એ દ્વારા કિલક્ષણ પણ ઘટી જાય. કે સત્તાવાનું ખાતેઃ સ્થલે પણ સાધ્યતાવદક સમવાયસંબંધથી સત્તા-અભાવપ્રતિયોગિસત્તાવત્તાની બુદ્ધિ પ્રત્યે સમવાયથી સત્તાના અભાવની બુદ્ધિ પ્રતિબંધક બને. અને તેમાં વિષયવિધયા સ્વરૂપસંબંધ અવચ્છેદક બને. અને કિજાત્યધિકરણમાં તો સમવાયથી સત્તાનો અભાવ સ્વરૂપથી મળતો જ નથી. માટે તે અભાવ લક્ષણ ઘટક ન બને ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૩

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252