Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 217
________________ રીિિત:99 ***** ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પર્વતમાં સમવાયેન વહ્નિ-અભાવ છે. આ અભાવની પ્રતિયોગિતા સમવાયાવચ્છિન્ન છે. અને સમવાયથી વધિકરણ વહ્નિ-અવયવો બનશે. અને તન્નિરૂપિતવૃત્તિતા પર્વતવૃત્તિ એવા વલ્લ્લભાવમાં નથી જ. એટલે તે લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. આ આપત્તિ નિવારવા માટે આગળ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા જ લેવાના છે. એટલે સમવાયથી વસ્ત્યભાવ લેવાય જ નહીં. અને સંયોગથી પર્વતમાં વલ્ક્યભાવ મળે જ નહીં. માટે વાંધો ન આવે. પણ એ રીતે વિચારીએ તો વૃક્ષઃ તાદાત્મ્યન કપિસંયોગિમાન્ એતક્ષત્વાત્માં અવ્યાપ્તિ આવશે. કેમકે અહીં સાધ્યતાવચ્છેદક તાદાત્મ્ય હોવાથી જો તાદાત્મ્યાવચ્છિન્ન પ્રતિયોગિતા લેવી હોય તો ભેદ જ લેવો પડે. હવે ધારો કે એતવૃક્ષત્વાધિકરણમાં ઘટભેદ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદક+સાધ્યતાવચ્છેદક તાદાત્મ્યસંબંધથી પ્રતિયોગિ=ઘટનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. કેમકે ♥તાદાત્મ્યથી "કોઈ કોઈનામાં રહે છે." એમ વ્યવહાર થતો નથી. આમ અધિકરણ પ્રસિદ્ધ જ ન હોવાથી તદધિકરણનિરૂપિતવૃત્તિતા-અભાવવાળો એવો અભાવ પણ ન જ મળે. અને તેથી અહીં કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા અવ્યાપ્તિ આવે. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ઉત્તરઃ આથી જ દીદ્ધિતિમાં અધિકરણ, સંબંધિ વા લખેલ છે. તાદાત્મ્યથી અધિક૨ણ ભલે પ્રસિદ્ધ ન હોય. પણ સંબંધી તો પ્રસિદ્ધ છે. એટલે તાદાત્મ્યથી ઘટનો સંબંધી ઘટ બને. અને તેમાં ઘટભેદ રહેતો નથી. એટલે ઘટભેદમાં તાદશસંબંધિનિરુપિતવૃત્તિતા-અભાવ મળી જતા તે જ લક્ષણઘટક બને. તેથી લક્ષણસમન્વય થઈ જતા અવ્યાપ્તિ ન આવે. આજ વાત દીિિત કરે છે કે આ રીતે "પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિસંબંધી" એવી વિવક્ષા ક૨વાથી હવે ભેદ પણ "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" તરીકે મળી શકશે. જે આપણે જોઈ ગયા. जगदीशी न च तादात्म्येन वस्तुमात्रस्यैव व्याप्यवृत्तित्वात्तादृशसम्बन्धेन साध्यतायां प्रतियोगिवैयधिकरण्याप्रवेशादि - दमयुक्तमिति वाच्यम्; चन्द्रशेखरीयाः न च तादात्म्येन वस्तुमात्रस्यैव व्याप्यवृत्तित्वात् तत्सम्बन्धेन यत्र साध्यं । तत्र प्रतियोगिवैयधिकरण्याघिटतमेव लक्षणं । तथा च वृक्षे सहजतः घटभेदस्य प्रसिद्धत्वात् लक्षणसमन्वय इति नाव्याप्तिरिति वाच्यम् । ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પણ તાદાત્મ્યસંબંધથી તો કોઈપણ વસ્તુ વ્યાપ્યવૃત્તિ જ હોવાની અને તેથી તાદાત્મ્યથી જ્યાં કપિસંયોગવતુ કપિસંયોગી એ સાધ્ય હોય ત્યાં તો લક્ષણમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ જ ન હોવાથી આપોઆપ જ લક્ષણ ઘટી જવાનું છે. એટલે પછી "સંબંધિ" પદ મુકવાની જરૂર જ નથી. जागदीशी -- मूलाद्यवच्छेदेन कपिसंयोगवद्भेदस्य वृक्षादौ स्वयमङ्गीकारात् तादात्म्येन कपिसंयोगवतोऽप्यव्याप्य-वृत्तित्वात् । સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ♦ ૨૦૮ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252