Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 208
________________ હતિઃ99. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ કે ચન્દ્રશેખરીયાઃ જો હેતુમાં માત્ર "દ્રવ્યત્વ"હેતુ રાખે તો દ્રવ્યત્વાધિકરણ મન એ નિત્ય છે. તેમાં વિશેષગુણ કાલિકથી પણ ન રહી શકે. એટલે મનમાં રહેલો સમવાયાવચ્છિત્રાવિશેષગુણાભાવ એ સ્વપ્રતિયોગિ-અસમાનાધિકરણ મળી જતા અતિવ્યાપ્તિ ન આવે. પણ અતિવ્યાપ્તિ તો આપવી છે. એટલે "મનોન્ય" પદ દ્રવ્યનું વિશેષણ કર્યું? એટલે હેવધિકરણ મન ન બનતા કાલાદિ જ બનતા પૂર્વવત્ અતિવ્યાપ્તિ ઘટે. કે પ્રશ્નઃ મન નિત્ય હોવાથી કાલિકસંથી ભલે તેમાં વિશેષગુણ ન રહે. પણ દૈશિકસંથી તો તેમાં તે રહી શકે પરિણામે અતિવ્યાપ્તિ ઉભી જ રહે. એટલે મનોવન્યપદ મુકવાની જરૂર નથી. { પૂર્વપક્ષઃ ના. મન એ જેમ કાલોપાધિ નથી બનતું તેમ દિગપાધિ પણ બનતું નથી. આશય એ કે "ઘટો ઇદાની અસ્તિ તદાની નાભૂત" આવું ઘટાદિ માટે બોલી શકાય. માટે તે ઘટ એ વ્યાવર્તક કહેવાય. અને માટે તે કાલોપાધિ બને. એમ ઘટો ઇહ દિશિ અસ્તિ ન તક્રિશિ" અહીં પણ ઘટ એ દિશાનો વ્યાવર્તક બને. માટે તે દિગપાધિ કહેવાય. જ્યારે "મનાદાની અસ્તિ, તદાન નાસ્તિ" એવું નથી બોલી શકાતું. એમ "મનઃ ઇહ દિશિ અસ્તિ, તદિશિ નાસ્તિ" એવું પણ બોલી શકાતું નથી. માટે મન એ કાલોપાધિ કે દિગપાધિ ન બને. આમ છતાં જો તમે મનમાં=નિત્યપદાર્થમાં દિગપાધિત્વ માનો તો પછી તેમાં કાલોપાધિત્વ પણ માનવું જ જોઈએ. પણ એ તો કોઈ નથી માનતું. તો તુલ્યયુક્તિથી ત્યાં દિગપાધિત્વ પણ ન માનવું. અને માટે જ તેમાં દૈશિકવિ.સંબંધથી પણ વિશેષગુણ ન રહેતો હોવાથી દ્રવ્યત્વમાત્રહેતુ મુકવામાં અતિવ્યાપ્તિ આવે જ નહીં. તેથી "મનોવન્ય" પદ મુકેલ છે. जागदीशी -- यत्तु-"मूर्त्तमात्रस्य दिगुपाधित्वं महादिग्वृत्तितायामवच्छेदकत्वं न त्वधिकरणत्व"मिति-प्राचां मते सम्बन्धसामान्येनैव तस्य विशेषगुणानधिकरणत्वात्-'मनोऽन्य'पद-मिति; । चन्द्रशेखरीयाः अत्र केचित्-सर्वे मूर्तपदार्थाः दिगुपाधयो भवन्ति । किन्तु दिगुपाधित्वं न अधिकरणत्वस्वरूपं ।। अतः मनसः दिगुपाधित्वेऽपि न तस्मिन् दैशिकविशेषणतया विशेषगुणो विद्यते । एवं च द्रव्यत्वमात्रे हेतौ मनसि वर्तमानो विशेषगुणाभावः सम्बन्धसामान्येनैव स्वप्रतियोगिव्यधिकरणो भवति । मनसि केनापि सम्बन्धेन विशेषगुणस्यासत्वात् ।। अतो नातिव्याप्तिः भवेत् इत्यतोऽतिव्याप्तिसंगमनार्थं मनोऽन्यपदं । दिगुपाधित्वं च महादिग्वृत्तितावच्छेदकत्वं एव ।। यथा महादिशि भूतलावच्छेदेन घटो वर्तते तस्मात् घटनिष्ठायाः महादिग्वृत्तितायाः अवच्छेदकत्वं भूतलेऽस्ति इति भूतलं दिगुपाधिः भवति । एवं महादिशि मनोऽवच्छेदेन संयोगादयो गुणाः वर्तन्ते । अतः संयोगादिनिष्ठायाः महादिग्वृत्तिताया। अवच्छेदकत्वं मनसि अस्ति । तथा च मनोऽपि दिगुपाधिर्भवत्येव इति वदन्ति। કે ચન્દ્રશેખરીયા: કેચિઃ દિગપાધિત્વ એટલે "અધિકરણત્વ" એવો અર્થ નથી કરવાનો. પરંતુ "મહાશિવૃત્તિમાં અવચ્છેદકત્વ" એવો અર્થ કરવો. [ધારો કે મહાદિકમાં ભૂતલ ઉપર ઘટ છે. તો એ ઘટમાં મહાદિફવૃત્તિતા આવી તેનો અવચ્છેદક ભૂતલ બને. અને તેથી તે દિગપાધિ કહેવાય. તેમ મન પણ મહાદિમાં મનના સ્થાને રહેનાર સંયોગાદિમાં રહેલી મહાકાલદિવૃત્તિતાનો અવચ્છેદક બને છે. એટલે એ પણ દિગપાધિ તો બને જ છે. પરંતુ કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક કકક સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૯ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252