Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 209
________________ दीधितिः११ એ કંઈ વિશેષગુણોનું અધિકરણ નથી બનતો. અધિકરણત્વ=દિગપાધિત્વનો નિષેધ જ કરેલો છે. એટલે મન એ દિગપાધિ બનવા છતાં તેમાં કોઈપણ સંબંધથી વિશેષગુણ રહેતા નથી. માટે જો માત્ર દ્રવ્યત્વપદ મુકીએ તો મનમાં જ પ્રતિયોગિવ્યધિકરણવિશેષગુણાભાવ મળી જાય. અને તો પછી અતિવ્યા. આપી ન શકાય. માટે "મનોવન્યપદ" છે. जागदीशी -- तन्मन्दम् एवमप्यवच्छेदकतासम्बन्धेनैव मनसो विशेषगुणवत्तायाः सम्भवेन ‘मनोऽन्य- પ પત્તે: [अत्र च मनोन्यद्रव्यत्वाधिकरणे घटादावतीततत्तद्व्यक्त्यभाव एव सम्बन्धसामान्येन प्रतियोगिव्यधिकरण ફતિ ધ્યેયો ). । चन्द्रशेखरीया: तत्तुच्छमेव । यतः एवमपि मनसि विशेषगुणावच्छेदकत्वस्य सत्वात् विशेषगुणाः अवच्छेदकतासम्बन्धेन मनसि वर्तेरन् । तथा च द्रव्यत्वमात्रे हेतौ अपि मनसि विशेषगुणाभावस्य स्वप्रतियोगिसमानाधिकरणत्वात् न विशेषगुणाभावो । लक्षणघटकः । अतःअभावान्तरमादाय भवत्येवातिव्याप्तिः । तथा चैतन्मते मनोन्यपदं निरर्थकमेव भवेत् इति नैतेषां: निरूपणं युक्तं इति वयं वदामः। ननु मा भूत् साध्याभावो लक्षणघटकः, तथापि कोऽभावो लक्षणघटको भवति? यमादायातिव्याप्तिः संभवेत् इति । चेत् मनोन्यद्रव्यत्वाधिकरणे घटादौ अतीतकालीनजलाभावः वर्तते । तत्प्रतियोगि अतीतकालीनं जलं घटे न केनापि सम्बन्धेन वर्तते । अतीतकालीनजलस्य कालिकेनापि वृत्तित्वाभावात् । तथा च अतीतकालीनजलाभावः एवात्र प्रतियोगिव्यधिकरणः । अतः तमादाय लक्षणसमन्वयात् अतिव्याप्तिः भवति। ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ આ વાત બરાબર નથી. કેમકે આ રીતે પણ મન એ વિશેષગુણોનો અવચ્છેદક તો બનશે જ. અર્થાત્ મહાદિમાં મનોડવચ્છેદન રહેલા વિશેષગુણોનો વિચ્છેદક મન બનશે. આમ વિચ્છેદકતાસંથી એ વિશેષગુણો મનમાં રહી જ જવાના હોવાથી મનમાં પણ વિ.ગુણાભાવ એ પ્રતિ વ્યધિ. બનવાનો જ નથી એટલે જ તમારી વાત બરાબર નથી. પરંતુ દિગપાધિત્વ=અધિકરણત્વ જ માનવું. અને એ મનમાં ન હોવાથી મનમાં કોઈ વિ.ગુણ કોઈપણ સંબંધથી ન રહેતા પૂર્વવતું દ્રવ્ય_માત્ર હેતુ માનવામાં અતિવ્યા.આપી જ ન શકાય. એટલે અતિ. વ્યા. આપવા માટે મનોવન્યપદ છે. પ્રશ્ન: મનભિન્નદ્રવ્યવાધિકરણ એવા ગગનાદિમાં જેમ વિશેષગુણાભાવ પ્રતિ.વ્ય. ન મળે. તેમ કોઈપણ અભાવ પ્રતિ વ્ય. બનવાનો જ નથી. તો પછી લક્ષણ જ ન ઘટતા અતિ.વ્યા. શી રીતે? પૂર્વપક્ષ: મનોડખ્યદ્રવ્યવાધિકરણ એવા ઘટાદિમાં અતીતકાલીનજલાદિ-અભાવ રહેલો છે. અને તેનો પ્રતિયોગી અતીતકાલીનજલ તો ઘટમાં સંયોગ, સમવાય, કાલિકાદિ કોઈપણ સંબંધથી નથી રહેતો એટલે આ અભાવ સ્વપ્રતિ.અસમાના. મળી જાય. માટે અતિવ્યા. આવે. કે સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૦ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252