Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 194
________________ दीधितिः९ . चन्द्रशेखरीयाः अत्र प्राचीनानामयमाशयः यदुत-काले गवात्यन्ताभावः स्वरूपसम्बन्धेन नास्ति एव । "गवात्यन्ताभावः । सदातनः सर्वकालवृत्तिः" इति यो व्यवहारो भवति, स तु गवात्यन्ताभावस्य कालिकेन कालवृत्तित्वमाश्रित्योपपादनीयः-इति । प्राचीनानामिदं निरूपणं विभावनीयं । यतो यदि कालिकेनैव काले गवात्यन्ताभावो वर्तते, तदा गोमदभूतलकालावच्छेदेनापि "इदानीं न गौः" इति प्रत्ययप्रसङ्गापतिर्दुर्वारा । तस्मात् स्वरूपेणापि काले गवात्यन्ताभावो । वर्तते इति मन्तव्यम् । स्वरूपेण काले वर्तमानोऽत्यन्ताभावो देशावच्छेदेनैव वर्तते । अतः न भूतलावच्छेदेन इदानीं गौर इति प्रत्ययापत्तिः इति भावः । काले कालिकेन वर्तमानोऽभावो सर्वदेशावच्छेदेन वर्तते । काले स्वरूपेण वर्तमानोऽभावो. प्रतियोग्यनधिकरणदेशावच्छेदेन वर्तते । यदि हि काले कालिकेन गवात्यन्ताभावः प्राचीनैः मन्यते, तदा यत्र भूतले. *गौरस्ति तत्रापि "इदानीं भूतले गौः नास्ति" इति प्रत्ययापत्तिः । काले सर्वदेशान्तर्गतभूतलावच्छेदेनापि गवात्यन्ताभावस्या कालिकेन विद्यमानत्वात् । स्वरूपेण विवक्षायां तु नेयमापत्तिः इति भावः । ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ પ્રાચીનો તો "ગવાયત્તાભાવ સ્વરૂપસંબંધથી કોઈપણ કાળમાં રહેતો જ નથી." એમ માને છે. એટલે તેઓને તે આમાં ઇષ્ટાપત્તિ જ છે. કે ઉત્તરઃ તો પછી ગવાત્યન્તાભાવ સદાતન છે.=દરેક કાળમાં રહેનારો છે." એવો વ્યવહાર તો ખોટો જ દિમાનવો પડે ને? જે પ્રશ્નઃ ના. ગવાયત્તાભાવ કાળમાં સ્વરૂપસંથી ભલે ન રહે પણ કાલિકથી તો રહે જ છે. અને તેથી જ "દરેકકાળમાં ગવાત્યન્તાભાવ હોય જ છે" એવો વ્યવહાર થાય છે. આશય એ કે આ વ્યવહાર કાલિક સં.લઈને જ થાય છે. ? ઉત્તરઃ આ તમારી વાત વિચારણીય છે. કેમકે "ઇદાની ગૌઃ નાસ્તિ" એ પ્રતીતિ જો "કાલિકેન ગવાત્યન્તાભાવવતી ગૌ" એ આકારક માનીએ તો તો જે કાળમાં ગો છે. તે કાળમાં પણ ગાયના અનધિકરણ એવા સરોવરાઘવચ્છેદન ગવાયત્તાભાવ કાલિકથી રહે જ છે. એટલે ગોવાળા કાળમાં પણ "ઇદાની ગૌઃ નાસ્તિ" એવી પ્રતીતિ થવાની આપત્તિ આવે. આ વિશે વધુ ચર્ચા નથી કરતા. કાલમાં સ્વરૂપથી રહેનારો જે અત્યન્તાભાવ છે તે તો સ્વપ્રતિયોગિ-અનધિકરણ દેશાવચ્છેદથી જ રહે. પણ કાલમાં કાલિકથી રહેનારો અત્યન્તાભાવ તો ગમે તે દેશાવચ્છેદથી રહી શકે. એટલે પ્રાચીનમત પ્રમાણે કાળમાં જો કાલિકથી ગવાત્યન્તાભાવ માનીએ. તો તો પછી ગોવાળા ભૂતલમાં પણ "ઇદાની ભૂતલાવચ્છેદન ગૌઃ નાસ્તિ" એ પ્રતીતિ થવાની આપત્તિ આવે. માટે પ્રાચીનમત યોગ્ય નથી. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ दीधिति * इयांस्तु विशेषो, यदेकस्य देशभेदावच्छिन्नं तथात्वमपरस्य तु स्वरूपावच्छिन्नमिति, देशे कालस्येव, ! ___कालेऽपि,-देशस्यावच्छेदकत्वात्, तच्छून्ये च काले तदभावस्य प्रतियोगिव्यधिकरणत्वात्। ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૮૫

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252