Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 205
________________ दीधितिः१० घटभेदत्वात्यन्ताभावोऽस्ति । स अभावः पटभेदात्मकाभावाधिकरणकः । अतो अधिकरणस्वरूपः । तस्मात् पटभेदो। घटभेदत्वात्यन्ताभावरूप एव । अतः पटभेदः अत्यन्ताभावत्वेनैव लक्षणघटकः । तस्य पटनिष्ठा प्रतियोगिता तादात्म्यावच्छिन्ना इति नाव्याप्तिः इति चेत् सत्यं, तथापि अभाववृत्तिरभावो नाधिकरणस्वरूपोऽपि तु भिन्नः एव इति येषामभिमतं ।। तदनुसारेण तु पटभेदो न घटभेदत्वात्यन्ताभावरूपः । अत न स लक्षणघटकः इति भवति अव्याप्तिः । ननु तथापि पटभेदस्य पटत्वात्यन्ताभावस्य च परस्परं समव्यापकत्वात लाघवात ऐक्यम। तथा च पटभेदः पटत्वात्यन्ताभावत्वेन लक्षणघटकः । पटनिष्ठा प्रतियोगिता तादात्म्यावच्छिन्ना इति लक्षणसमन्वयात् नाव्याप्तिरिति चेत् इदमपि सत्यं । तथापि धर्मिभेदः पटभेदस्वरूपः धर्मात्यन्ताभावात् [पटत्वान्त्यन्ताभावात्] भिन्नः इति येषामभिमतं । तेषां मते तु पटभेदः नई पटत्वात्यन्ताभावरूपः । अतः न स लक्षणघटकः । योऽत्यंन्ताभावो लक्षणघटको भवेत्, तस्य प्रतियोगिता तादात्म्यावच्छिन्नाऽप्रसिद्धा इति दुर्वाराऽव्याप्तिः । तस्मात् लक्षणे अत्यन्तपदं परित्याज्यमेव इति भावः। ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ અત્યાભાવ પદ રાખીએ તો પણ કોઈ વાંધો ન આવે. કેમકે પટભેદમાં ઘટભેદત્વ નથી અર્થાત્ ઘટભેદત્યન્તાભાવ છે. અને આ અત્યન્તાભાવ એ પટભેદમાં વૃત્તિ હોવાથી અભાવાધિકરણક બન્યો. અને તેથી એ પટભેદરૂપ જ ગણાય. આમ પટભેદત્વાયત્તાભાવના બે પ્રતિયોગી છે પટભેદત્વમ્પટ એટલે ગોમાનું એ સ્થલે પટભેદ=ઘટભેદતાત્યન્તાભાવ લક્ષણઘટક બની ગયો. અને તેની પટનિષ્ઠપ્રતિયોગિતા તો તાદાભ્યાવચ્છિન્ન જ બનવાની છે. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક ગોત્વ છે એટલે અત્યન્તાભાવપદ હોય તો પણ લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ આવવાની જ નથી. છેઉત્તર: તમારી વાત સાચી. પણ જેઓ અભાવવૃત્તિ એવો અભાવ જુદો જ માને છે. પણ અધિકરણસ્વરૂપ નથી માનતા. તેમના મતે તો પટભેદમાં રહેલો ઘટભેદ–ાત્યન્તાભાવ જુદો જ છે. એટલે લક્ષણઘટક પટભેદ એ અિત્યન્તાભાવરૂપ ન હોવાથી તે ન જ લેવાય. અને માટે જ અત્યન્ત પદઘટિતવ્યાપ્તિમાં અવ્યાપ્તિ આવવાની એટલે અભાવવૃત્તિ અભાવને ભિન્ન માનનારાઓના મતે તો લક્ષણમાં અત્યન્તપદનો નિવેશ યોગ્ય નથી. પ્રશ્નઃ ભલે પણ જ્યાં પટભેદ હોય ત્યાં સર્વત્ર પટતાત્યન્તાભાવ હોય. આમ આ બે એ તુલ્યાધિકરણક હોવાથી લાઘવથી એક જ માનેલા છે. એટલે લક્ષણઘટક પટભેદ એ પટવાત્યન્તાભાવરૂપ જ હોવાથી અત્યન્તાભાવ જ લક્ષણઘટક તરીકે માન્યો. અને તેની પટનિષ્ઠપ્રતિયોગિતા એ તાદાભ્યાવચ્છિન્ન પણ હોવાથી સાધ્યતાવચ્છેદક સં.અવચ્છિન્નપ્રતિયોગિતા પણ મળી ગઈ. એટલે તે પ્રતિયોગિતા લેવાય. તેનો અનવચ્છેદક ગોત્વ બની જાય. માટે વાંધો ન આવે. ઉત્તરઃ ભલે પણ જેઓ પટતાત્યન્તાભાવ એ પટભેદસ્વરૂપ નથી માનતા. તેમના મતે તો પટભેદ અત્યન્તાભાવ સ્વરૂપ ન હોવાથી તે લેવાય નહીં. અને પટવાત્યન્તાભાવ લે તો એની પ્રતિયોગિતા તાદાભ્યાવચ્છિન્ન ન બને. માટે આ મતે તો અવ્યાપ્તિ "ગોમાનું ગોવાતુ" સ્થલે આવવાની. તે નિવારવા "અત્યન્તાભાવ"ને બદલે માત્ર "અભાવ" પદ રાખવું જ યોગ્ય છે. એટલે અભાવ તરીકે ભેદ પણ લેવાય અને તેની તાદાભ્યાવચ્છિન્નપ્રતિયોગિતાદિ પણ મળે. ટુંકમાં તાદાસ્પેન ગોમાનું ગોતા, એ સ્થાને અત્યન્તપદ ઘટિત વ્યાપ્તિની જે અવ્યાપ્તિ બતાવી છે એ (a) અભાવવૃત્તિ અભાવ જુદો છે (b) ધર્મનો (પટત્વ) અત્યન્તાભાવ ܀܀܀܀ ܀ ܀܀ ܀܀ ܀܀ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૭ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252