Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 190
________________ दीधितिः ८ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અત્યન્નાભાવભેદવિષયક માનો છે. અને "ભૂતલે ગૌઃ નષ્ટા ભૂતલે ગોઃ પ્રાગભાવઃ"હું એવી પ્રતીતિને માત્ર ગૌપ્રતિયોગિકધ્વંસ વિષયક કે ગૌપ્રતિયોગિકપ્રાગભાવવિષયક જ માનો છો. આવું શા માટે? બધે એક સરખી જ પ્રતીતિ હોવાથી ચારેય સ્થાને માન્યતા પણ એક સરખી જ હોવી જોઈએ. ܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀ નથી. પૂર્વપક્ષ: "ભૂતલે ગૌઃ અસ્તિ" એ આકા૨ક જે જ્ઞાન છે. તેના પ્રત્યે "ભૂતલે ગોઃ નાસ્તિ" એ આકા૨ક જ્ઞાન (બાધનિશ્ચય) પ્રતિબંધક છે. હવે આ જ્ઞાન ગોપ્રતિયોગિક-અત્યન્તાભાવવિષયક માનીએ. તો આવું જ્ઞાન ંએ પ્રતિબંધક માનવું પડશે. અને તો પછી ગાયવાળા+ઘટવિનાના ભૂતલમાં "ભૂતલે ગૌઘટોભયં નાસ્તિ" આ પ્રતીતિ પણ ગોપ્રતિયોગિક-અત્યન્તાભાવવિષયક હોવાથી આ જ્ઞાન પ્રતિબંધક ગણાશે અને તો પછી અહીં "ભૂતલે ગૌઃ અસ્તિ" એવો બાનિશ્ચય ન થવો જોઈએ. પણ થાય તો છે જ. માટે જ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકગવાત્યન્નાભાવવિષયકજ્ઞાનને જ પ્રતિબંધક માનવું જરૂરી છે. "ગૌ-ઘટોભયં નાસ્તિ" એ તો ઉભયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકગવાત્યન્નાભાવવિષયકજ્ઞાન છે. તેથી તે પ્રતિબંધક જ ન ગણાવાથી અહીં "ગૌઃ અસ્તિ" પ્રતીતિ થવામાં કોઈ વાંધો ન આવે. એ જ રીતે "ભૂતલં ગૌઃ" એ પ્રતીતિ પ્રત્યે "ભૂતલં ગૌઃ ન" એ જ્ઞાન પ્રતિબંધક છે. જો આને ગોપ્રતિયોગિકભેદવિષયક જ માનીએ તો પછી "સાનાવાન્ ગોઘટોભયં ન" એ જ્ઞાન પણ ગોપ્રતિયોગિકભેદવિષયક જ છે જ. અને તેથી ત્યાં "સાસ્નાવાનુ ગૌઃ ન" એવી પ્રતીતિ ન થવાની આપત્તિ આવે. પણ થાય તો છે જ. માટે: જ અહીં પણ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવિષયક જ્ઞાનને જ પ્રતિબંધક માનવું યોગ્ય છે. "સાસ્તાવાન્ ગોઘટોભયં ન" એ તો ઉભયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવિષયકજ્ઞાન હોવાથી તે પ્રતિબંધક જ ન ગણાતા ત્યાં "સાસ્નાવાત્ ગૌઃ" એવી પ્રતીતિ થવામાં કોઈ વાંધો ન આવે. આમ "ગૌઃ નાસ્તિ" "ગૌઃ ન" આવા બાધનિશ્ચયમાં જે પ્રતિબંધકતા આવેલી છે. તેને બરાબર ઘટાવવા માટે અહીં અત્યન્નાભાવની અને ભેદની પ્રતિયોગિતા એ ગોત્વાદિસામાન્યધર્માવચ્છિન્ન માનવી જ પડે છે. ધ્વંસ-પ્રાગભાવપ્રતિયોગિતામાં એવું માનવાની કંઈ જ જરૂર ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ जागदीशी -- न चैवं [अपि] तद्गोत्वावच्छिन्नवत्ताबुद्धिं प्रति तद्गोत्वावच्छिन्नाभाववत्तानिश्चयत्वेन विरोधितया-तद्गवात्यन्ताभावस्येव तद्गोध्वंसस्यापि तद्गोत्वावच्छिन्नप्रतियोगिताकत्वमावश्यकमिति वाच्यम्; चन्द्रशेखरीयाः ननु तद्गोत्वावच्छिन्नतद्गोमत्ताज्ञानं प्रति तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानं निश्चयात्मकं प्रतिबन्धकं भवति । तथा च यथा तद्गौ: नास्ति इति ज्ञानं तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । एवमेव 'तद्गौः नष्टा" इति ज्ञानमपि तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । एवं इति "गोः प्रागभावः" इति ज्ञानमपि तद्गोत्वावच्छिन्न तद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । तथा च तद्गवात्यन्ताभावस्येव तद्गोध्वंसस्य तद्गोप्रागभावस्यापि तद्गोत्वावच्छिन्नप्रतियोगिताकत्वं अवश्यं मन्तव्यम् । एवं च संसर्गाभावत्रयेऽपि प्रतियोगिता समाना एव भवति । तथा च यदि अत्यन्ताभावस्य प्रतियोगिता गोत्वसामान्यधर्मावच्छिन्ना प्रसिद्धा, तर्हि अत्यन्ताभावनिरूपितप्रतियोगिता-तुल्यप्रतियोगिताक ध्वंसप्रागभावयोरपि प्रतियोगिता सामान्यधर्मावच्छिन्ना मन्तव्या इति चेत्। સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૮૧ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252