________________
दीधितिः ८
ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અત્યન્નાભાવભેદવિષયક માનો છે. અને "ભૂતલે ગૌઃ નષ્ટા ભૂતલે ગોઃ પ્રાગભાવઃ"હું એવી પ્રતીતિને માત્ર ગૌપ્રતિયોગિકધ્વંસ વિષયક કે ગૌપ્રતિયોગિકપ્રાગભાવવિષયક જ માનો છો. આવું શા માટે? બધે એક સરખી જ પ્રતીતિ હોવાથી ચારેય સ્થાને માન્યતા પણ એક સરખી જ હોવી જોઈએ.
܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀
નથી.
પૂર્વપક્ષ: "ભૂતલે ગૌઃ અસ્તિ" એ આકા૨ક જે જ્ઞાન છે. તેના પ્રત્યે "ભૂતલે ગોઃ નાસ્તિ" એ આકા૨ક જ્ઞાન (બાધનિશ્ચય) પ્રતિબંધક છે. હવે આ જ્ઞાન ગોપ્રતિયોગિક-અત્યન્તાભાવવિષયક માનીએ. તો આવું જ્ઞાન ંએ પ્રતિબંધક માનવું પડશે. અને તો પછી ગાયવાળા+ઘટવિનાના ભૂતલમાં "ભૂતલે ગૌઘટોભયં નાસ્તિ" આ પ્રતીતિ પણ ગોપ્રતિયોગિક-અત્યન્તાભાવવિષયક હોવાથી આ જ્ઞાન પ્રતિબંધક ગણાશે અને તો પછી અહીં "ભૂતલે ગૌઃ અસ્તિ" એવો બાનિશ્ચય ન થવો જોઈએ. પણ થાય તો છે જ. માટે જ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકગવાત્યન્નાભાવવિષયકજ્ઞાનને જ પ્રતિબંધક માનવું જરૂરી છે. "ગૌ-ઘટોભયં નાસ્તિ" એ તો ઉભયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકગવાત્યન્નાભાવવિષયકજ્ઞાન છે. તેથી તે પ્રતિબંધક જ ન ગણાવાથી અહીં "ગૌઃ અસ્તિ" પ્રતીતિ થવામાં કોઈ વાંધો ન આવે.
એ જ રીતે "ભૂતલં ગૌઃ" એ પ્રતીતિ પ્રત્યે "ભૂતલં ગૌઃ ન" એ જ્ઞાન પ્રતિબંધક છે. જો આને ગોપ્રતિયોગિકભેદવિષયક જ માનીએ તો પછી "સાનાવાન્ ગોઘટોભયં ન" એ જ્ઞાન પણ ગોપ્રતિયોગિકભેદવિષયક જ છે જ. અને તેથી ત્યાં "સાસ્નાવાનુ ગૌઃ ન" એવી પ્રતીતિ ન થવાની આપત્તિ આવે. પણ થાય તો છે જ. માટે: જ અહીં પણ ગોત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવિષયક જ્ઞાનને જ પ્રતિબંધક માનવું યોગ્ય છે. "સાસ્તાવાન્ ગોઘટોભયં ન" એ તો ઉભયત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકભેદવિષયકજ્ઞાન હોવાથી તે પ્રતિબંધક જ ન ગણાતા ત્યાં "સાસ્નાવાત્ ગૌઃ" એવી પ્રતીતિ થવામાં કોઈ વાંધો ન આવે. આમ "ગૌઃ નાસ્તિ" "ગૌઃ ન" આવા બાધનિશ્ચયમાં જે પ્રતિબંધકતા આવેલી છે. તેને બરાબર ઘટાવવા માટે અહીં અત્યન્નાભાવની અને ભેદની પ્રતિયોગિતા એ ગોત્વાદિસામાન્યધર્માવચ્છિન્ન માનવી જ પડે છે. ધ્વંસ-પ્રાગભાવપ્રતિયોગિતામાં એવું માનવાની કંઈ જ જરૂર
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- न चैवं [अपि] तद्गोत्वावच्छिन्नवत्ताबुद्धिं प्रति तद्गोत्वावच्छिन्नाभाववत्तानिश्चयत्वेन विरोधितया-तद्गवात्यन्ताभावस्येव तद्गोध्वंसस्यापि तद्गोत्वावच्छिन्नप्रतियोगिताकत्वमावश्यकमिति वाच्यम्;
चन्द्रशेखरीयाः ननु तद्गोत्वावच्छिन्नतद्गोमत्ताज्ञानं प्रति तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानं निश्चयात्मकं प्रतिबन्धकं भवति । तथा च यथा तद्गौ: नास्ति इति ज्ञानं तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । एवमेव 'तद्गौः नष्टा" इति ज्ञानमपि तद्गोत्वावच्छिन्नतद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । एवं इति "गोः प्रागभावः" इति ज्ञानमपि तद्गोत्वावच्छिन्न तद्गवाभाववत्ताज्ञानत्वेन प्रतिबंधकं भवति । तथा च तद्गवात्यन्ताभावस्येव तद्गोध्वंसस्य तद्गोप्रागभावस्यापि तद्गोत्वावच्छिन्नप्रतियोगिताकत्वं अवश्यं मन्तव्यम् । एवं च संसर्गाभावत्रयेऽपि प्रतियोगिता समाना एव भवति । तथा च यदि अत्यन्ताभावस्य प्रतियोगिता गोत्वसामान्यधर्मावच्छिन्ना प्रसिद्धा, तर्हि अत्यन्ताभावनिरूपितप्रतियोगिता-तुल्यप्रतियोगिताक ध्वंसप्रागभावयोरपि प्रतियोगिता सामान्यधर्मावच्छिन्ना मन्तव्या इति चेत्। સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૮૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀