Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 161
________________ दीधिति: ६ ♦રહેલું જ હોવાથી આ સ્થાન સાચું માની લેવામાં કોઈ વાંધો નથી. जगदीश *तथात्वेपीति*। उभयत्वाश्रयस्य मूर्त्तत्वस्य मनसि सत्त्वेऽपीत्यर्थः । तथा च हेतुमत्त्वावच्छेदेन साध्यतावच्छेदकावच्छिन्नवत्तास्थल एव व्याप्तिरतो नैतल्लक्ष्यमिति भावः । -- चन्द्रशेखरीयाः न, यत्र हेतुमति सर्वत्र साध्यतावच्छेदकावच्छिन्नं साध्यं वर्तते, तत्रैव सद्धेतुत्वव्यवहारो भवति । अत्र मूर्तत्ववति मनसि उभयत्वावच्छिन्नस्य भूतत्वमूर्तत्वोभयस्याभावात् अत्र सद्धेतुत्वव्यवहारो न संभवति । तथा च इदम् स्थानं व्याप्तिलक्षणस्य अलक्ष्यमेव इति अत्र लक्षणगमनेऽतिव्याप्तिदोषो भवति एव । ચન્દ્રશેખરીયા: ઉત્તરપક્ષઃ હેતુવાળા તમામે તમામ સ્થાનોમાં સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન સાધ્ય જે અનુમાનમાં રહેતું હોય. તે જ અનુમાનનો હેતુ સાચો કહેવાય. અહીં મનમાં ઉભયત્વાવચ્છિન્ન ઉભય રહેતું ન હોવાથી આ સ્થલે હેતુ સાચો ન ગણાય. એટલે આ વ્યાપ્તિલક્ષણનું લક્ષ્ય જ ન ગણાય. એટલે અહીં લક્ષણ જાય તો એ અતિવ્યાપ્તિ જ ગણાય. તે નિવારવા પરિષ્કાર કરવો પડે છે. जगदीश -- वृत्तिमति व्याप्त्यभावस्य व्यभिचारनियतत्वाद्वयभिचारं ग्राहयति *नात्रोभयमिति* । अत्र = मूर्त्तत्वाश्रये मनसि । । ६ । । चन्द्रशेखरीयाः ननु तत्रैव व्याप्त्यभावः, यत्र व्यभिचारः, व्याप्त्यभावस्य व्यभिचारनियतत्वात् । अत्र च व्यभिचाराभावात् व्याप्त्यभावोऽपि असिद्धः इति चेत् "मूर्तत्ववति मनसि भूतत्वमूर्तत्वोभयं न " इति प्रतीत्यैव अत्र हेतौ व्यभिचारः प्रत्यक्षेन सिद्धः, यत्र मनसि मूर्तत्वं तत्रैव साध्याभावस्य प्रत्यक्षसिद्धत्वात् । इत्थं चात्रातिव्याप्तिवारणाय प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोग्यसमानाधिकरण एव हेत्वधिकरणवृत्तिरभावो ग्राह्यः । एवं च नातिव्याप्तिः भवति भूतत्वमूर्तत्वोभयाभावः स्वप्रतियोगितावच्छेदकोभयत्वावच्छिन्नोभयासमानाधिकरणः एव मनसि भवति इति साध्याभावस्य : लक्षणघटकत्वात् नातिव्याप्तिः इति भावः । ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: જે હેતુમાં સાધ્યનિરૂપિત વ્યાપ્તિ ન હોય ત્યાં તે હેતુમાં સાધ્યનિરૂપિત વ્યભિચાર અવશ્ય હોય જ. અહીં વ્યભિચાર હોય તો જ અહીં વ્યાપ્તિનો અભાવ સિદ્ધ થઈ શકે. ઉત્તર: "મૂર્તત્વાધિકરણ એવા મનમાં ભૂતત્વમૂર્તત્વોભય નથી" એવી પ્રતીતિ થાય જ છે. અર્થાત્ મનમાં હેતુ છે અને ત્યાં સાધ્યાભાવની પ્રતીતિ થાય છે. એ વ્યભિચારની પ્રતીતિ થઈ. એટલે વ્યભિચાર હોવાથી આ હેતુમાં વ્યાપ્તિનો અભાવ જ માનવો પડે. અને તેથી આ ખોટા સ્થાને લક્ષણસમન્વય થાય છે તેથી તે અતિવ્યાપ્તિ ગણાય. તે નિવારવા "પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાસમાનાધિકરણ" એવો પરિષ્કાર કરવો જ પડે. અને તેનાથી સાધ્યાભાવ જ લક્ષણ ઘટક બની જાય છે. તેથી અતિવ્યાપ્તિ ન આવે. એ વાત પૂર્વે કરી સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૦ ૧૫૨ ܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252