Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 181
________________ दीधितिः८ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ન બને. એટલે કે એ ધ્વસની પ્રતિયોગિતાનો અવચ્છેદક તત્તધૂદ્ધયણુકત્વ જ બનશે. પણ શુદ્ધતયણકત્વ તો પ્રતિયોગિતાનો અનવચ્છેદક જ બનશે. એટલે એ ધ્વંસ લઈએ તો પણ અતિવ્યાપ્તિ તો ઉભી જ રહેવાની. હું કે પ્રશ્નઃ મંડપ્રલયમાં સ્પદ હોવામાં જ કોઈ પ્રમાણ નથી. અને એથી આ સ્થાન સાચું હોવાથી લક્ષણસમન્વય ઇષ્ટ જ બને છે. કે પૂર્વપક્ષ "બ્રહ્માનું સો વર્ષનું આયુષ્ય છે." એવી આગમપંક્તિ જ ખંડપ્રલયમાં સ્પન્દ્રક્રિયાને સિદ્ધ કરે છે. જો ત્યાં સૂર્યક્રિયા ન માનો તો તેના વિના તો ક્ષણ-મુહુર્ત વિગેરેથી ઘટિત વર્ષનો વ્યવહાર જ ન સંભવે. અને વ્યવહાર તો થાય જ છે. માટે ખંડપ્રલયમાં પણ સૂર્યક્રિયા માનવી પડે. અહીં સો વર્ષ એટલે આપણા સો વર્ષ ન સમજવા. પણ તે હિન્દુશાસ્ત્રોમાં બતાવેલા અબજો-અબજો વર્ષોના બનેલા સો વર્ષ લેવાના છે. અને તે ખંડપ્રલયના કાળ દ્વારા જ બને છે. માટે જે ત્યાં સ્પક્રિયા જરૂરી હોવાથી આ સ્થાન ખોટું છે. માટે લક્ષણસમન્વય થતા અતિવ્યાપ્તિ આવે. जागदीशी -- ननु महाप्रलयपूर्वतृतीयक्षणे द्वयणुकत्वावच्छिन्नध्वंससत्त्वान्नातिव्याप्तिः, तदानीमपि, चरमव्यणुकनाशानुगुणस्य परमाणुस्पन्दस्य सत्त्वात् तत्कालोत्पन्नपरमाणूत्तरसंयोगेन प्रलयपूर्वक्षण एव पश्चात्तस्य विनाश्यत्वात् चन्द्रशेखरीयाः अत्र पूर्वपक्षप्रदर्शितातिव्याप्तिवारणाय जागदीश्यां शङ्कते ननु इत्यादिना । अयमर्थः । जीवानां अदृष्टैः समन्विताः झंझावातादयः सकलं स्थूलं जगत् विध्वसंयन्ति । तदनन्तरं परिशिष्टत्रसरेणुनाशार्थं प्रथमक्षणे, त्र्यणुकगतपरमाणुषु क्रिया उत्पद्यते । द्वितीयक्षणे तेषु क्रियाजन्यो विभागः । तृतीयक्षणे विभागजन्यः पूर्वसंयोगनाशः।। चतुर्थक्षणे उत्तरदेशसंयोगः द्वयणुकत्वावच्छिन्नद्वयणुकसामान्यध्वंसश्च । पञ्चमे क्षणे क्रियानाशः त्रसरेणुनाशश्च । षष्ठे च क्षणे त्र्यणुकनाशात् उत्तरसंयोगनाशश्च । अयमेव क्षणः जन्यमात्रभावपदार्थानधिकरणत्वात् महाप्रलयप्रथमक्षणो। भवति । अत्र चतुर्थक्षणे त्र्यणुकनाशानुगुणक्रियायाः सत्वात्, द्वयणुकसामान्यध्वंसस्य च सत्वात् स्पन्दाधिकरणे चतुर्थक्षणे द्वयणुकसामान्यध्वंसस्य विद्यमानत्वात् स लक्षण घटको भवति । तत्प्रतियोगितावच्छेदकं द्वयणुकत्वं भवतीति नातिव्याप्तिः । इति । चतुर्थक्षणोत्पन्नेन परमाणूत्तरदेशसंयोगेन पञ्चमक्षणे महाप्रलयपूर्वक्षणात्मके एव तस्या क्रियायाः नाशो भवति । ? ચન્દ્રશેખરીયા પ્રશ્નઃ આ આપત્તિ આ પ્રમાણે દૂર થશે. જીવોના કર્મોની સહાયવાળા એવા ઝંઝાવાત વિગેરે દ્વારા આખું સ્થલ જગતું ખતમ થાય. હવે જ્યારે ચણકનો નાશ માત્ર બાકી છે જ તે માટે (a) પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થાય. (b) પછી પરમાણુઓમાં વિભાગગુણ જન્મે (c) વિભાગ દ્વારા પૂર્વસંયોગનો નાશ થાય. (૪) પછી પરમાણુનો ઉત્તરદેશ સાથે સંયોગ થાય. + ત્યારે કયણુકનો ધ્વંસ થાય. આ ક્ષણે તમામ કયણુકોનો ધ્વંસ છે. હવે એકપણ હયણુક નવો પણ ઉત્પન્ન થવાનો નથી. (e) પરમાણુમાંની ક્રિયાનો નાશ અને કયણુકનાશપ્રયુક્ત એવો aણુકનાશ. (f) ઉત્તરદેશસંયોગનાશ. આ છઠ્ઠી ક્ષણે જગતમાં તમામ જન્યભાવપદાર્થોનો અભાવ છે. આ જ શિક્ષણ મહાપ્રલયની પ્રથમક્ષણ છે. મહાપ્રલયની પૂર્વની ત્રીજી ક્ષણે ક્રમ પ્રમાણે (ચો)થી ક્ષણે કયણુકમાત્રનો નાશ છે. અને તે ક્ષણે પાંચમી ક્ષણે નાશ પામનારી ક્રિયા તો છે જ. આમ સ્પંદ=ક્રિયાનું અધિકરણ એવી એ ચોથી સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૨ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252