Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 140
________________ दीधितिः५ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ કે પૂર્વપક્ષ: આવો ખુલાસો આપો તો પણ અને અભાવાભાવને જુદો માનો તો પણ ગગન ઘટવાભાવસ્ય કાલિકેન અભાવવાનુ ઘટવાભાવાભાવવાનું ગગનન્ધાતુ અહીં આવ્યાપ્તિ આવશે. ગગનમાં ઘટત્વ સમવાયથી ન રહેતું હોવાથી ઘટવાભાવ સ્વરૂપથી રહે છે. પણ ગગનમાં કાલિકસંથી તો કંઈ જ ન રહેતું હોવાથી કાલિકથી ઘટવાભાવ પણ ન રહે. અર્થાત્ ઘટવાભાવનો કાલિકસંથી અભાવ જ ગગનમાં મળે. આમ આ સ્થાન સાચું છે. છતાં અવ્યાપ્તિ એ રીતે આવશે કે ગગને ઘટવાભાવાભાવવાનું આ સાધ્યવત્તાનું જ્ઞાન છે. એમાં સાધ્ય સ્વરૂપસંબંધથી છે. આ જ્ઞાનનો પ્રતિબંધક જ્ઞાન તો "ગગને કાલિકેન ઘટવાભાવવાનું" એ જ જ્ઞાન બને. આમ આ જ્ઞાનમાં આવનારી પ્રતિબંધકતાનો અવચ્છેદક સંબંધ વિષયવિધયા કાલિકસંબંધ જ આવશે. એટલે હવે આ સ્થાને હત્યધિકરણમાં રહેનારો અભાવ એ કાલિકથી જ લેવો પડશે. પણ ગગનત્વાધિકરણ ગગનમાં તો કાલિકથી કોઈપણ વસ્તુ ન રહેતી હોવાથી કોઈપણ અભાવ એ લક્ષણઘટક ન બનવાથી લક્ષણસમન્વય જ ન થતા અવ્યાપ્તિ આવશે. અહીં તમારી પહેલી વિવફા પ્રમાણે એ વાત માની લઈએ કે "દ્રવ્યવાભાવાભાવ એ અભાવ રૂપ જ છે. દ્રવ્યત્વરૂપ નથી. અભાવત્વ માત્ર અભાવમાં રહેનારું છે." તો ય વાંધો નથી. કેમકે અહીં ઘટવાભાવાભાવાભાવ એ જ સાધ્યાભાવ છે. અને અહીં તો તેને ઘટવાભાવસ્વરૂપ માનવામાં કોઈ વાંધો જ નથી. કેમકે ઘટવાભાવાભાવાભાવવધર્મ એ ઘટવાભાવરૂપ અભાવમાં જ રહેનારો બનવાનો હોવાથી કોઈ વાંધો તો આવવાનો જ નથી. એટલે ગગનમાં ઘટત્વાભાવાભાવાભાવ=ઘટત્વાભાવ એ તો સ્વરૂપથી રહેલો જ છે. અહીં "સ્વરૂપ સંબંધથી જ હત્યધિકરણવૃત્તિ અભાવ લેવાનો." એ વિવલા પ્રમાણે વિચારીએ છીએ. એટલે સાધ્યાભાવ લક્ષણ ઘટક બની ગયો. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક જ સાધ્યતાવચ્છેદક બની જવાથી અવ્યાપ્તિ આવે. એટલે સ્વરૂપસંબંધથી અભાવ લેવાનો મત કે બીજો આપેલો મત બેય રીતે આ સ્થાને તો અવ્યાપ્તિ આવવાની જ છે. [અહીં અમે ક્રમશઃ નિરૂપણ માટે અત એવ... એ પંક્તિ પહેલા નવીનમત તરીકે લઈ લીધી છે. અને પછી ઘટવાદ્યભાવસ્ય... એ પંક્તિ પૂર્વપક્ષ તરફથી લીધી છે.] છે આ ઉપરાંત દ્રવ્યવાભાવવાનું જાતિવા એ સ્થલે પણ અવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે-જાતિત્વનું અધિકરણ જાતિ છે. હવે "દ્રવ્યવાભાવવતી જાતિઃ" એવા સાધ્યતાવચ્છેદકસ્વરૂપસંબંધથી સાધ્યવત્તાના જ્ઞાન પ્રત્યે "જાતિ સમવાયેન દ્રવ્યત્વવતી" એ જ્ઞાન જ પ્રતિબંધક છે. એટલે જ્ઞાનનિષ્ઠપ્રતિબંધકતાનો વિષયવિધયા અવચ્છેદક સમવાય છે. એટલે હે–ધિકરણમાં સમવાયથી જ અભાવ લેવો પડે. તો પછી જાતિવાધિકરણ જાતિમાં સમવાય સંબંધથી કોઈ જ રહેતું ન હોવાથી ત્યાં સમવાયથી અભાવ મળવાનો જ નથી. એટલે કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા અવ્યાપ્તિ આવે. એટલે જ "હેવધિકરણમાં વૃત્તિ એવો અભાવ ક્યા સંબંધથી લેવો" એ કબાબતના તમારા બેય ઉત્તરો" (a) સ્વરૂપસંબંધથી લેવો (b) સા.અ સંબંધથી સાધ્યવત્તાની બુદ્ધિમાં પ્રતિબંધક બનનાર જ્ઞાનમાં રહેલી પ્રતિબંધકતાનો વિષયવિધયા જે અવચ્છેદક સંબંધ બને તે લેવો." આ બે સ્થલે અવ્યાપ્તિ દૂર કરવા સમર્થ નથી. એટલે વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલે પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ ન મુકવામાં આવ્યાપ્તિ દોષ તો આવે જ છે. ܀܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ जागदीशी -- तथाऽपि-साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोगिमत्त्वबुद्धेविषयतया प्रतिबन्धकताच्छेदको यः सम्बन्धस्तेन हेत्वधिकरणवृत्तित्वमभावस्य विवक्षितमित्यदोषः। સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૧ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252