Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ સમયસાર : આત્મખ્યાતિ પર જીવોને હું દુઃખિઆ અને સુખિઆ કરૂં ૪૨૩. સમયસાર ગાથા-૨૪૯ છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે : જેને છે તે અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદૅષ્ટિ : જેને છે નહિ તે જ્ઞાનિપણાને લીધે સમ્યગ્ ષ્ટિ ૪૧૪. સમયસારગાથા-૨૫૪-૨૫૬ ૪૧૪-૪૧૫ સુખ-દુઃખ નિશ્ચયે જીવોના સ્વ કર્મોદયથી જ છે ઃ સ્વ કર્મ અન્યથી અન્યને દેવું શક્ય નથી. અન્ય અન્યના સુખ-દુઃખ કરે નહિ, એથી સુખિત દુ:ખિત હું કરૂં છું અને સુખિત દુઃખિત હું કરાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન ૪૧૬. સમયસાર કલશ ૪૧૬-૪૧૭ મરણ-જીવિત-દુઃખ-સુખ એ સર્વ સદૈવ નિયતપણે ‘સ્વકીય' કર્મ ઉદય થકી જ હોય છે. પર પરના મરણ-જીવિત-દુ:ખ-સૌખ્ય કરે એ અજ્ઞાન ૪૧૮-૪૧૯ આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ-જીવિત-દુઃખ સૌખ્ય દેખે છે, તે ‘અહંકૃતિ' રસથી કર્મ કરવા ઈચ્છતા મિથ્યાર્દષ્ટિઓ ‘આત્મહનો' આત્મઘાતિઓ હોય છે. મિથ્યાદષ્ટિઓ આત્મઘાતી : શુદ્ધ આત્મસ્વભાવનો ઘાત કરનારા આત્મઘાતી પોતે પોતાનો ઘાત કરનારા ૪૨૦, સમયસારગાથા-૨૫૭-૨૫૮ ૪૨૦-૪૨૧ જે મરે છે વા જીવે છે, દુઃખિત અને સુખિત હોય છે, તે નિશ્ચયે કર્મોદયથી જ : તે આ મરાયો, આ જીવાડાયો, આ દુઃખીઓ કરાયો, આ સુખીઓ કરાયો, એમ દેખતો મિથ્યાદ્દષ્ટિ ૪૧૮. સમયસાર કલશ-૧૬૯ ૪૨૨. સમયસાર કલશ-૧૭૦ ૪૨૨ આ અજ્ઞાનાત્મ અધ્યવસાય એનો દેખાય છે, તે જ આ મિથ્યાધૈષ્ટિને વિપર્યયને લીધે બંધહેતુ દેખાય છે. ૨૨ ૪૨૩ ૫૨ જીવોને હું હિંસુ, હું નથી હિંસતો, હું દુ:ખાવું છું, હું સુખાવું છું, એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદૃષ્ટિનો છે, તે જ સ્વયં રાગાદિ રૂપપણાને લીધે શુભાશુભ બંધનો હેતુ. ૪૨૪. સમયસારગાથા-૨૬૦-૨૬૧ ૪૨૪-૪૨૫ મિથ્યાદ્દષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા અધ્યવસાય તે જ બંધહેતુ, એમ અવધારવું. પુણ્ય-પાપપણાએ કરીને બંધ દ્વિત્વના લીધે તદ્ દ્વિત્વ હેતુત્વાંતર અન્વેષવું યોગ્ય નથી. દ્વિધા શુભાશુભ અહંકારરસ નિર્ભરતાએ કરીને પુણ્ય-પાપ બન્નેયના બંધહેતુપણાનો અવિરોધ ૪૨-૪૨૭ પર જીવોનો સ્વ કર્મોદય વૈચિત્ર્ય વશથી પ્રાણવ્યાપરોપ કવચિત્ હો, કદાચિત્ હો, જે જ આ હું ‘હિંસુ છું' એવો અહંકાર રસનિર્ભર ‘હિંસામાં' અધ્યવસાય, તે જ નિશ્ચયથી તેનો બંધહેતુ નિશ્ચયથી પરભાવનું પ્રાણ વ્યાપોપનું પરથી કરવાનું અશક્યપણું ૪૨૬. સમયસાર ગાથા-૨૬૨ ૪૨૮. સમયસારગાથા-૨૬૩-૨૬૪૪૨૮-૪૨૯ હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્યાદિમાં જે કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ : તેમજ જે સત્યાદિમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પુણ્ય બંધહેતુ ૪૩૦. સમયસાર ગાથા-૨૬૫ ૪૩૦-૪૩૧ અધ્યવસાન જ બંધહેતુ નહિ કે બાહ્ય વસ્તુ, તેનું (બાહ્ય વસ્તુનું) બંધહેતુ અધ્યવસાનના હેતુપણાથી જ ચરિતાર્થપણું છે માટે - બાહ્ય વસ્તુને અનાશ્રીને પણ અધ્યવસાન આત્માને (પોતાને) પામતું નથી.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 952