________________
૫૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
૦ ફેવરિj - દિવસ સંબંધી, દિવસ ભરની – સૂત્ર-૨૬ “દેવસિસ પડિક્કમણે ઠાઉ"માં વિવેચન જુઓ.
– ‘દેવસિએ' શબ્દને બદલે રાત્રિ પ્રતિક્રમણમાં “રાઇએ" બોલે. એ જ રીતે “પકિખયં” આદિ સમજી લેવું.
૦ માનોઉં - આલોચના કરું? પ્રકાશિત કરું ?
અહીં ઉપસર્ગપૂર્વક ક્રિયાપદ છે. જેનો અર્થ છે આલોચવું, વિચારવું. તેના પરથી (કાનો૩) “આલોચયામિ પદ બને છે. જેનો અર્થ આલોચના કરું, વિચારું, પ્રકાશિત કરું એવો થાય છે.
અતિચાર આલોચના માટેના આ યાજ્ઞા આચન પદો છે.
• ફેષ્ઠ - હું ઇચ્છું છું. (ગુરુ જ્યારે ‘ાતો કહીને આજ્ઞા આપે ત્યારે શિષ્ય તેનો વિનયપૂર્વક સ્વીકાર કરવા માટે આ પદ બોલે છે.)
• માનોમ - હું આલોચના કરું છું.
આ પદ બોલ્યા પછી સમગ્ર વિવેચન સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ' સૂત્ર અનુસાર જાણવું.
1 વિશેષ કથન :
અતિચાર આલોચના સ્વરૂપે બોલતા એવા આ સૂત્રનું “વિશેષ કથન” તો સર્વથા સૂત્ર-૨૭ મુજબ જ છે. માત્ર ફર્ક એ કે - ત્યાં આ સૂત્ર “કાયોત્સર્ગ સ્થાપના” હેતુથી છે જ્યારે અહીં આ સૂત્ર “આલોચના” સ્વરૂપે બોલવાનું છે. બાકી બધાં પદો સરખાં જ છે,
– દેનિક ક્રિયામાં ઉપયોગ :
– આ સૂત્ર દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં ત્રીજું આવશ્યક પુરુ થયા પછી બોલાય છે. પકિન આદિ ત્રણે પ્રતિક્રમણમાં અતિચાર સૂત્ર બોલતા પહેલા બોલાય છે.
v સૂત્રનોધ :
૦ આધારસ્થાન - સાવરક્ક સૂત્ર-૧૫ અને સૂત્ર-૩૮ અનુસાર આ સૂત્રની યોજના થઈ છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૩ માં આ આખું સૂત્ર શ્રાવક સામાચારી મુજબ આ જ રીતે અપાયેલ છે.
૦ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.