________________
નમોસ્તુ સૂત્ર-સૂત્રનોંધ
૩૦૩ બીજી સ્તુતિમાં અર્થાન્તરગર્ભિત ઉન્મેલા છે અને ત્રીજી સ્તુતિમ ઉપમાલંકાર છે.
- સૂત્ર-નોંધ :– આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલ છે.
– આ સ્તોત્ર આવશ્યક સૂત્ર આદિ કોઈ આગમમાં જોવા મળતું નથી પરંતુ પણ પ્રબોધટીકાકર્તાના જણાવ્યા મુજબ
(૧) તિલકાચાર્ય રચિત સામાચારીમાં આ સ્તોત્ર જોવા મળે છે. (૨) ધર્મસંગ્રહમાં પણ આ સ્તોત્ર વિવેચનસહિત મળે છે.
વળી શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત એવા “છંદોનુશાસન'માં પહેલા સંજ્ઞા અધ્યાયમાં પંદરમાં સૂત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં પાદાંત યતિના ઉદાહરણરૂપે “નમોડસ્તુ. વર્ધમાનાય' એ પહેલી સ્તુતિ અપાયેલી છે. એ રીતે પ્રથમ સ્તુતિની વિશેષ પ્રાચીનતા જોઈ શકાય છે.
મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિક્રમણ સૂત્ર - “વિવેચન''નો ભાગ-૩ પૂર્ણ