________________
•
ચૈત્ય શબ્દાર્થ :
પાઠ : ૧૩
[૧] ચૈત્યવંદન સૂત્રો લેતાં પહેલાં
સૂત્રોની પ્રપૂર્વ ભૂમિકા
ચૈત્યવંદન અંગેનાં અગીઆર સૂત્રો ઉપર પરામર્શ કરતાં ‘ ચૈત્યવદન ’ શબ્દ ઉપર આપણે થોડેક વિચાર કરીએ.
ચૈત્ય એટલે જિનબિંબ અથવા દેરાસર અ કરવામ આન્યા છે. દેરાસર શબ્દ દેવ + ગૃહ + ઈશ્વર = દેવગૃહેશ્વર મૂળ શબ્દમાંથી બનેલે છે.
ચિત્ ધાતુને અ છે; સંવેદન પેદા થવું. જેનાથી સંવેદ્દન [શુભ સ ંવેદન] પેદા થાય તે ચૈત્ય,
Jain Educationa International
ઉપર જણાવ્યા મુજબ તેના એ ३८ અર્થા જણાવ્યા તેમ બીજા પણ અર્ધાં નવિશેષાથી કરતાં કુલ પાંચ અ
થઈ શકે.
For Personal and Private Use Only
www.jainelibrary.org