________________
૧૩૯
સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવા નિરુપસના લાભ મને આ કાયાત્સગ દ્વારા મળે એમ અહી વિચારવાનું છે.
૮ સદ્દાએ * વગેરે પાંચ પદોઃ
"
(૧) સહાએ : કાયાત્મની સિદ્ધિ કરવાને પહેલે ઉપાય ‘ શ્રદ્ધા ’ છે.શ્રદ્ધા એટલે ચિત્ત સંપ્રસાદ. આના તાત્ત્વિક અર્થ એ છે કે જ્યાં સુધી કાચા સ દ્વારા ધમ ધ્યાન કરવા માટે પેાતાની ઈચ્છા ન થાય અને એ રીતે ચિત્તમાં. પ્રસન્નતા પ્રકટે નહિ, ત્યાં સુધી કાયેટ્સની પ્રવૃત્તિ સંભવી શકે નહિ. વળી આવી ઇચ્છા થઇને નાશ પામતી હાય કે સામાન્યરૂપે પ્રકટતીહાય તેા તેટલા માત્રથી ઇષ્ટ પરિણામ આવી શકે નહિં, તેથી એ ઇચ્છા વસ્તુ માના ’ એટલે ઉત્કટ સ્વરૂપની ોઇએ. ચોવિશારદાએ આવી શ્રદ્ધાને માતાની ઉપમા આપી છે, કારણ કે તે ગમે તેવી વિષમાવસ્થામાં સાધકનુ રક્ષણ કરે છે.
'
(૨) મેહાએ : કાયાટ્સની સિદ્ધિ કરવાના બીજે ઉપાય ઃ મેધા ’છે. મેધાના સામાન્ય અર્થ ધારણાવતી બુદ્ધિ થાય છે, પરંતુ અહીં પ્રકરણવશાત્ તેના અ બુદ્ધિ કે નિ લબુદ્ધિ સમજવાના છે. જે બુદ્ધિ કાયને સમજી શકે તેના સ્વરૂપને ખ્યાલ કરી શકે અને તેના હેતુને યથાપણે ગ્રહણ કરી શકે તે પટુ કે નિર્મલ કહેવાય છે. જે સાધક ધ્યાનના વિષય સ્વરૂપ કે ફળ વગેરેને ખરાખર જાણતા નથી, તે ધમ ધ્યાનમાં સ્થિર કેમ રહી શકે ? સૂક્ષ્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org